________________
१८६
श्रेसिकचरितम्.
વિશેષાર્થ—અહિં ત્યં, અમ્, એ પુરૂષને લાગતા યુક્ષ્મદ્ અસ્મા રૂપે
દશાવ્યા છે.
कल्पस्त्वं च कोऽस्थोऽस्याः पुरोऽहं रोइलश्च कौ । इति स्वर्गगव चिंतामणिं प्रत्याह यन्त्रुतौ ||४||
ભાવાય
જેની સ્તુતિ કરતાં કામધેનુ' ચિતામણિને કહેછે કે, તું કલ્પવૃક્ષ, હું' અને રાહગિરિ પણ તેની આગલ કાણુ માત્ર છીએ ? ૪ વિ—નમ, યુઘ્નસ્, ગટ્, વિગેરેના પુરૂષના સબધે રૂપ દર્શાવ્યા છે, नासौ जयति नैव त्वमेतां जेष्यति कर्हिचित् ।
नाजैषं चाहमित्यन्ये यज्जये व्यवदन्मियः ||५|| ભાવાર્થ——
“ એ જય પામે નહી. તું અને દ્વેિષણ છતીશ નહીં અને હુ તેને જીત્યા નથી ” આ પ્રમાણે બીજા જેના જય કરવામાં પરસ્પર વાદ કરે. પ વિશેષાય—નતિ, નેત્તિ, બનૈવમ્, એ ‘નિ’ ધાતુના ત્રણે કાલના રૂપ દશાવ્યા છે.
स्तव त्येष स्तवीषि त्वं स्तवीम्यहमितीरिणः । मिश्रो यर्णनैर्धन्यं मन्यंते स्वं मनीषिणः ॥६॥ ભાવાર્થ
“ એ સ્તવેછે, તુ સ્તવેછે અને હું સ્તવુ...” એમ પરસ્પર કહેતાં વિ ઢાના જેનુ વર્ણન કરવાથી પાતાના આત્માને ધન્ય માનેછે, દુઃ વિશેષાય—તીતિ, સાવિ, સ્તમ, એ ‘ તુ ' ધાતુના દરેક પુરૂષના એક એક વચનના રૂપ દર્શાવ્યા છે.