________________
श्रेणिकचरितम् .
ભાવાર્થ
ધર્મથી કાને સિદ્ધિઓ વશ થઈ નથી? મુક્તિની લક્ષ્મી કોને પ્રાપ્ત નથી થઇ? અને કાના કલેશને ભાર નાશ નથી પામ્યા. ૧૯
વિ—ત્રંથુ:, ગમવત્, અનયંત્ એ ધાતુ રૂપ દર્શાવ્યા છે. असे विष्यंतचे नृतिर्यग्नारकाः पुरा । નાત્તવિષ્યન્નમી નામ નાનાનઐનિòતનમ્ ાના
ROD
--
ભાવાર્થ
પૂર્વે નર, તિર્યંચ અને નારકીઓએ જો ધર્મને સેન્યેા હેત તે તેએ વિવિધ પ્રકારના અનર્થનુ સ્થાન નથાત. ૨૦ વિ—અવિન્ગ્વન્ત, ગમવિષ્યર્ એ ક્રિયાતિપત્તિ ના રૂપ દશાવ્યા છે. स जीयात्स नवं नेता स त्रिलोक्या महिष्यते ।. श्रुतोपदेशार्याणामधर्मं यो न सेवते ॥ ३१ ॥
ભાવાર્થ
આર્ય પૂજ્યના ઊપદેશને સાંભલી જે પુરૂષ આ ધર્મને સેવતા નથી.. તે જ્ન્મ પામશે, સંસારને ભેદો અને ત્રણ લેકથી પૂજાશે,.૨૧ વિશેષાર્થ-બીયાન્, મેવા,, મહત્ત્વતે, એ આશીવાદાર્ય તથા ભવિષ્યકાલના રૂપ દર્શાવ્યા છે.
इह नृत्यंति नर्त्तक्यो हैमाः स्तंना इहासते । दृश्यंत इत्यागंतुकेभ्यो न कैर्धर्मजुषां गृहाः ॥ २॥
ભાવાર્થ
૬ અહિં નર્ત્તકીએ નૃત્ય કરેછે અને અહિં સુવર્ણના સ્તભ છે ” આદ પ્રમાણે ધી પુરૂષાના ધરને આહેરથી આવેલા મિજમાનાને કાણ નથી બતાવતા અર્થાત બતાવેછે. ૨૨ વિશેષાર્થ-સતિ, ગાલતે, દશ્યતે, એ જુદા જુદા ધાતુ રૂપ દર્શાવ્યા છે.