________________
१
श्रेणिकचरितम् . पुण्यं पापं जगञ्चावदातया दीयते यया । पंचत्रिंशदतिशया धीयतेऽन्ययशांसि च ॥११॥ सावार्थ
ઊજવલ એવા જે પુણ્ય તથા પાપી જગતને ગ્રહણ કરે છે. અને જેનાથી પાંત્રીશ અતિશય તથા અન્યના યશને ધારણ કરે છે. ૧૧ वि०-दीयते, धीयंते, मे पातुन॥ ३५ ६शीच्या छ..
मुक्त्यै च नवत्यति तमः स्वतेजसि जुहोत्यरीन । दीव्यत्यायोजनं शांतिं सुधांनोधौ सुनोति या ॥१॥ तुदते कर्ममर्माणि रुगध्यखिलसंशयान् । तनोति वचुराप्तत्वं या क्रीणाति गुणैर्यशः ॥१३॥ यां चिंतयंस्तत्त्वतयाचोरयत्कुदृशां यशः। सरस्वत्या तया शास्ता प्रास्तावीदथ देशनाम् ॥१॥ कु
सावार्थ
જે મુક્તિને અર્થે થાય છે, અધિકારને ભક્ષણ કરે છે, પોતાના તેજમાં શત્રુ એને હેમે છે, યોજનસુધી શાંતિ પ્રસારે છે અને અમૃતના સમુદ્રમાં ગાલે છે. વલી જે કર્મના મર્મને પીડેછે, બધા સંશને રૂંધે છે, વક્તાનું આપ્તપણું વિસ્તારે છે અને ગુણવડે યશને ખરીદે છે, તેમ જેનું તત્વપણે ચિંતવન કરનારે પુરૂષ કુદષ્ટિઓના યશને ચોરી લે છે તેવા તે સરસ્વતી વડે શાસન કરનારા તે ભગવંત દેશના આપવા લાગ્યા. ૧૨-૧૩-૧૪
धर्मोऽस्ति हदि यस्यैनस्तस्य नश्यति सश्रिया।
संयुज्यते गुणस्तस्मिन् स्वेतते समवैति धीः ॥१५॥ भावार्थ
જેના હૃદયમાં ધર્મ છે, તેનું પાપ નાશ પામે છે, તે લક્ષ્મી સાથે જોડાય છે, તેનામાં ગુણ વસે છે અને બુદ્ધિ એકઠી થાય છે. ૧૫