________________
श्रेणिकचरितम्. આધીન રહેનારી અને જેમની બુદ્ધિઓ શાસને આધીન છે તે સ્ત્રીઓ વંદન કરવા યોગ્ય કેમ નહેાય ? ૧૬૦ વિક–જાતા, ગુદા શુરક્ષા એ શાન્ પ્રત્યયાત રૂપ દર્શાવ્યા છે.
पटपटानवदष्ठदिनंतरैयुधि यदश्वखुरप्रतिशब्दितैः । पटापटाकुरुते परितोऽबरं पटपटास्तु कथं न महीतलम्
I ? A मुन्नटझात्कृतखजलते पटत् पटदिति प्रकरिष्युरणानकम्। तदपयात्यदसीयदृशेक्षित पदवलं मरुतेव धुतं रजः॥
રહણ II ગુમ.... ભાવાર્થ
યુદ્ધમાં જેના અશ્વની ખરીઓના પ્રતિધ્વનિથી આઠ દીશાઓના અંતર ભાગમાં પટપટ શબ્દ થાય છે, અને તેથી આકાશમાં પણ ચારે તરફ પટપટ શબ્દ થાય છે તે બધી પૃથ્વી પટપટ શબદમય કેમ ન થાય ! વલી જેમાં સુભટેની ખલતા ઝંકાર કરી રહી છે અને રણના આનક નામના રાજાઓ પટ પટ શબ્દ કરી રહ્યા છે એવું શત્રુઓનું સૈન્ય જે એ પવિત્ર સ્ત્રીઓની દષ્ટિએ પડયું હોય તે પવનવડે જેમ જ ઉડી જાય તેમ તે ઉડી જાય છે. ૧૬ર વિ—ટાટા પદાતિ પટપટા જ્ઞાતિ ના એ પ્રત્યયાત રૂપ દર્શાવ્યા છે. આ
मुदमुचिराहितीयाकृता तृतीयाकता च कृषिकस्य ।
शंबाकता च बीजाकृताच ददते यथा मम तथैताः॥१६॥ ભાવાર્થ –
જેમ ખેડુતને પેલે, બીજે, ત્રીજે એમ અનુક્રમે બીજ શીંગ વિગેરે થઈ વિશેષ લાભ આપે છે, તેમ તે સ્ત્રીઓ અનુક્રમે મને પણ વિશેષ લાભ આપે છે૧૬૩ વિદિતાતા, હતાશા, વાતા, વાછતા એ પ્રત્યયાત રૂપ દર્શાવ્યા છે.