________________
श्रेणिकचरितम् .
१७५ यावत्कृत्वोऽहंदिरारव्यायि ताव त्कृत्वो लावावश्यक कुर्वतेऽमी।
आढयानां त्रिः सप्तसंख्यैर्गुणैः स्वै
रेषां कीर्तिश्चश्नासां छिरूक्तिः ॥ १५॥.. भावार्थ
શ્રી અહિત પ્રભુએ જેટલીવાર ભાવ આવશ્યક કરવા કહેલા છે, તેટલી વાર એ કરે છે. અને પોતાના એકવીશ ગુણેએ યુકત એવા તેઓની કીર્તિ ચકની કાંતિની પુનરૂક્તિ રૂપ છે અર્થાત ચંદ્રની કાંતિ તેની આગલ પુનરૂક્તિ पीछे. १५१ pिoयावत्कृत्वः, तावत्कृत्वः, त्रिः, द्विः, ये कृत्वम् भने स् प्रत्ययना - હરણ દર્શાવ્યા છે.
दधतवतुस्त्रीणि मृहिव्रतान्यमी गृहमेधितां पापमयी विचिन्वने । अशक्त सौवर्णमहीधरस्थिरा
मलवर्जिताः स्वर्णमयांबुजा श्व॥१५३॥ लावार्थ
એઓ ગૃહસ્થના ભાર વ્રતને ધારણ કરે છે અને તે ગ્રહસ્થપણાને પાપમય ગણે છે તેમ સુવર્ણના કલમની જેમ મલ રહિત અને સુવર્ણના પર્વત (મેરૂ ) ની જેમ સ્થિર રહે છે. ૧૫૩
कौलत्थसूपादिव मौजसूपः कार्पासवस्त्रात्कृमिजांशुकं वा । हिरएमयं मृन्मयतो यथामी गुणाधिका हंत जयंति मत्तः॥ १५ ॥