________________
૨૪
श्रेणिकचरितम् त्रिजगन्नेत्र विश्रामखट्वा वृंदारिका तनः ॥६॥ ભાવાર્થ
પુષ્ટ માનવાલી દેવતાની સ્ત્રીઓ ક્ષેભ પામે એવી, ત્રણ જગતના વિશ્રામ કરવામાં ખ (ખાટલા) રૂપ અને વંદન કરાતી તમારી આ મૂર્તિ
છે. દુર વિક–વીનત્તનામ, ત્રિનાવા એ સામાસાંત પદ દર્શાવ્યા છે..
ब्रह्मबंधुदारिकायां श्रोत्रियो वा महात्मनाम् ।
गर्यो महाकविरपि स्यात्त्वदन्यस्तुतौ रतः॥३॥ ભાવાર્થ- બ્રહ્મબંધુ, વેદને જાણનાર અને મહાકવિ હોય પણ જે તે તમારાથી બીજા કોઇની સ્તુતિ કરવામાં તત્પર થાય તે મહાત્માઓને નિંદવા યોગ્ય છે. ૩; વિ૦–એ સમાસાંત પદ .
महाविशिष्टैराज्यश्रीरिव यैः शांतिरेधते । जव्यस्त्वत्प्राप्य यान हृष्यत्यर्थीवार्थान् महाकरान् ॥धा थे असते महामोहं महाधासभिवर्षनाः।
ते जयंत्युपदेशास्ते महद्भूतंदुनामलाः ॥६५॥ युग्मम् । ભાવાર્થ
મહા સમર્થ પુરૂષથી જેમ રાજ્યલક્ષ્મી વૃદ્ધિ પામે તેમ જએથી શાંતિ વૃદ્ધિ પામે છે એવા જે ઉપદેશને પ્રાપ્ત કરી મેટા અર્થ ને દ્રવ્યને પ્રાપ્ત કરનાર અયાચક પામે છે. બલદ જેમ મોટા ઘાસને પ્રાસ કરે તેમ જે મહા મોહનો ગ્રાસ કરે છે, તેવાપૂર્ણ ચંદ્રની કાંતિ જેવા નિર્મલતમારા ઊપદેશ જય પામે છે, ૬૪-૬૫ વિદ્યાઘાતમ , મહમૂહુમાયા, એ સમાસાંત પદ દર્શાવ્યા છે.
अविघ्नहेतुरजितोऽनंतश्रीररुजोऽनघः । कगागमेष्वनुदयस्त्वमन्नूर्मोदकूक्तिषु ॥६६॥ ભાવાર્થ
અવિMના હેતુ રૂપ, કેઈથી નહી છતાએલા, અંનત લક્ષ્મીવાલા રેગડ