________________
રd
श्रेणिकचरितम् स्थिरः सुमेरुवइत्नाकरवडत्नवानयम् ।
जासंतेऽस्यांधवतत्रांतरीयास्त्वामुपास्ति यः॥ १० ॥ ભાવાર્થ–
જે પુરૂષ તમારી ઊપાસના કરે છે, તે ચંદ્રની જેમ વધે છે. દેવતાની જેમ લોકે તેની સ્તુતિ કરે છે. તે અગ્નિની જેમ તેજને ધારણ કરે છે. સૂર્યની જેમ તેને કેણ અધ આપતું નથી? કુબેરની જેમ તેનાથી દારિદ્ર પલાયન થાય છે. તેનું સદ્દવૃત્ત મહર્ષિના જેવું છે. તેનામાં વિષ્ણુની જેમ લક્ષ્મી રહેલી છે તે સુમેરૂ પર્વતની જેમ સ્થિર છે. રત્નાકર-સમુદ્રની જેમ તે રત્ન વાલા છે અને અન્યમતવાલાએ તેને અંધના જેવા ભાસે છે. ૧૦૬-૧૦૭-૧૦૮ વિ. સંગ તરી આતદ્ધિત પ્રત્યયનું રૂપ દર્શાવ્યું છે. અહિં ઈત્યાદિ સાતે વિભક્તિઓના એક વચન દર્શાવ્યા છે.
शुकृत्वं शुकृतान्नाजा गोत्वं गोतावतामिव ।
तवैवान्वयवहिश्वे महावीरत्वमीक्ष्यते ॥१०॥ ભાવાર્થ
જેમ શુકલતાને ભજનારા પુરૂષમાં શુક્રવ૫શું અને ગોપને ધરનારાઓમાં ગોત્વ જોવામાં આવે છે, તેમ વિશ્વમાં તમારાજ અનય (વંશ) વાલું મહાવીર પણું જોવામાં આવે છે. ૧૦૯ વિ-જુ થતા , વ , ગોતા, કાવીરા એ તદ્ધિત ભાવ પ્રત્યયના રૂપ દશાવ્યા છે.
पाठकत्वं त्रिदंमित्वं ब्राह्मण्यं योगलीनता ।
शौक्लयं च जामयमेव त्वन्मार्गनानात्वमीयुषाम् ॥११॥ ભાવાર્થ
તમારા માર્ગમાં વિવિધ પ્રકારને પ્રાપ્ત થયેલા પુરૂમાં પાકપણું, ત્રિદંડી પણું, બ્રાહ્મણપણ, યોગેલીનપણું શુકલપણું અને જડપણું રહેલું છે. ૧૧૦
વિ–પાવ, ત્રિદંડવત્ , બ્રાહ્મત્વ , વાણીનતા , સૌમ્ , ગાય એ ભાવ પ્રત્યયના ઉદાહરણ દર્શાવ્યા છે.