________________
28.
श्रेणिकचरितम् ભાવાર્થ – - બે પ્રકારે અચપલ, બે પ્રકારે અર્પણ કરનાર, પાંચ પ્રકારે આશ્રવથી રહિત, ત્રણ પ્રક્ષણે રહિત અને ત્રણ પ્રકારે અસમાન એવી એ ચંદન બાલા વિગેરે સતીએ શ્રી જિનભગવંતે કહેલા નિર્મળ મુનિવૃત્તને ધારણ કરે છે. અન્યથા દેવતાઓ અનેક પ્રક્વરે તેમને વિનય કેમ કરે? ૧૪-૧૪૨ વિ—હૈ , હા, પંચધા, ક્ષિા , ચૈિષમ્, ધ્ય, નાથ, ત્ય, તથા, અને, એ તદ્ધિત પ્રત્યયાત અવ્યયેના રૂપ દર્શાવ્યા છે. બે પ્રકારે અચપલ–એટલે મન તથા કાયામાં ચપલ નહીં. આશ્રવ પાંચ પ્રકારના છે અને શલ્ય ત્રણ પ્રકારના કહેલા છેત્રણ પ્રકારે અસમાન–એટલે મન, વચન અને કાયાથી કોઈની સમાન નહીં તેવા.
आसां स्तुति द्यतितरां कुगतिं सतांस मुच्चैस्तरां दिशति दंतितमा तमांसि । ना स्याम्यहं पटुतरोऽस्मि न जातु पंगु
रारोहणे पटुतमः पृथुना नरः स्यात् ॥१३॥ ભાવાર્થ
એ મહા સતીઓની સ્તુતિ નઠારી ગતિનો નાશ કરે છે, સત્પરૂાને ઉર્યું સુખ આપે છે, અને અંધકારને દૂર કરે છે, હું પણ એથી વિનાશ થઇશ નહીં, સર્વ રીતે સમયે થઉ છું. તેમજ તેનાથી પુરૂષ કદિપણ પંગુ હતો નથી કપિંગુ હોય તે ચડવામાં અતિશે સમર્થ અને માટી કાંતિવાલો થાય છે. ૧૪૩ વિ૦–વતિતા, , તિતમા, દુ: હુતમ એ તા. તમાબૂ, તર અને તમ પ્રત્યેના રૂપ દર્શાવ્યા છે.
एताः प्रत्यतनुः करोतु सुनटोऽप्युञ्चैस्तरां किंतराम् • मोहस्यापि जगजकपटिमा कुर्यादहो किंतमाम ।