________________
श्रेणिकचरितम् .
श्वासां पदपंकजं नमति पूर्वाह्नतरां सादरम् लक्ष्म्यासौ परिरभ्यते सपदि पूर्वा तमाम वत् ॥ १४४॥ ભાવાર્થ
એ મહાસતીઓ પ્રત્યે કામદેવરૂપ સુભટ ઊંચે પ્રકારે શું કરી શકે ? અર્થાત્ કાંઇપણ કરી શકે નહીં તેમજ જગતને જીતવાનું મેહુનું ચાતુર્ય પણ તેઓને શુ' કરી શકે? અર્થાત્ કાંઈપણ કરી શકે નહીં. જે પુરૂષ એ બહા સતીઓના ચરણકમલમાં પ્રાત:કાલે નમે છે, તે પુરૂષ પ્રાત:કાલે કમલની જેમ તત્કાલ લક્ષ્મીથી ભેટાય છે. એટલે લક્ષ્મી તેને પ્રાપ્ત થાયછે. ૧૪૪ વિ—ચસ્તરામ્, જિતરામ્, તમામ્, પૂર્વાન્ટેતરામ્, પૂર્વાન્હેતમામ્
श्रेष्ठाः सतीनां तपसा गरीयसां निधानकल्पाः शिवदेश्यસંયમાઃ। पीयूषदेशीय गिरः सुधा श्रमूर्जयंति रूपं बुधरूपवर्णिताः
॥ ?૪મ્ ॥
१७२
·
ભાવાર્થ
સતીઓમાં શ્રેષ્ટ, માટી તપસ્યાની નિધાન રૂપ, મેાક્ષને યાગ્ય સયમવાલી, અમૃત જેવી વાણી ખેલનારી અને દેવતાઓએ જેમનું રૂપ વર્ણન કરેલુ છે એવી એ સતીએ દેવતાના અમૃતને અને રૂપને જીતે છે. ૧૪૫ વિ—નિધાન રા:, Az૨૦ પીયૂષ શીયર એ ૯૧, ફેશ અને તેય પ્રત્યયાના રૂપ દર્શાવ્યા છે.
fear देशीयमहो मृगांकलेखायितं का न वपुः श्रिया सु श्रुतस्य का नांत मियाय देश्यं ततार कल्पं न च का नः વાધિમ્ || ૨૬ ||
ભાવાર્થ
તેઓમાં પેાતાના શરીરની ઉત્તમ સેાભાવડ દેશીય એવુ' ચલેખાનુ