________________
•
श्रेणिकचरितम् લાાિ િરતાનિ વાણિતાં વધુ ' U If ભાવાર્થ
હે પ્રભુ તમારી વાણુરૂપ મહા રત્નનો હું શ્રેષ્ટએ ભંડારી થાઉં તે પછી મારા લાખોની કીંમતવાલા રોતેની આગલ કેડીની કિંમતના થઇ જાય.. વિ–માંer, આલિશાળ, જાવ, એ તદ્ધિતા પ્રત્યયાત રૂપ દર્શાવ્યા છે. ૯૯
न चाक्रिकोऽप्यौजसिको नच साहसिको हरिः ।
यस्मिंस्तदन्निनः कर्म कौद्दालिक श्व क्षितिम् ॥ १० ॥ ભાવાર્થ
જેમ કદાલી વાલે પુરૂષ પૃથ્વીને ભેદે તેમમેકમને લેવા છે, તે તમારી આગલ ચક્રવર્તી પણ પરાક્રમી નથી અને વાસુદેવ પણ હિંમતવાન નથી ૧૦૦, વિના, શૌનકર , સાલા, દારિકા, એ તદ્ધિત પ્રત્ય. યના રૂપ દર્શાવ્યા છે.
हिजैरांनसिकैः कीर्णा नाव्यांना ऋजुवालिकाः ।
पुण्या नदी. सा यत्रानूदतुल्यं ज्ञानमीश ते ॥ ११ ॥ ભાવાર્થ
હે ઇશજે સ્થાને તમને અતુલ્ય જ્ઞાન (કેવલ જ્ઞાન) થયેલું હતું, તે સ્થલને જલના પક્ષીઓથી વ્યાપ્ત, નાવથી તરવા યોગ્ય જેનું જલછે. એવી, જુવાલિકા નામે પુણ્ય-પવિત્ર નદી થયેલી છે. ૧૦૧ न विष्योऽसौ गुडेनैव योनियेते ति नीतिमान् ।
अजैषीजयकर्मण्य शमनवांतरानरीन् ॥ १० ભાવાર્થ –
ગાલથી મારે ત્યાં સુધી ઝેરથી ન મારવા 2' એવી નીતિ જાણનારા તમે એ વિજ્ય કર્મમાં પ્રવીણ એવી શમતાવડે કરીને જ અંતરના શત્રુઓને જિતી લીધા છે. ૧૦ર વિ—વિષ્ય , ના , એ તદ્ધિત પ્રત્યયાંતરૂપ દર્શાવ્યા છે.