________________
श्रेणिकचरितम्
१६५ निति विमृशनिखिलान् मुनीन् ववंदे ।। १२३ ॥ ભાવાર્થ
દશદિશાઓનું યશ કહેતા હોય કે, એમના સત ચરિત્રવડે એમને વિષે પૂરણ રીતે વહન કરતું નથી તેથી તે ગુણીઓમાં કેટલામાં છે? આવો વિચાર કરી તે શ્રેણિક રાજા ગાતમ વિગેરે બધા મુનિઓને વંદના કરતો હો. ૧૨૩ વિ–શર્લિંઘથયા, એ તદ્ધિત પ્રત્યયાત રૂપ દર્શાવેલ છે.
यमुणऋ कलाकदाप्येकशततमी न धृतान्यतार्थनाथैः । न सहस्रतमी न लक्षतम्यप्यनिलीना मुनयस्तमेनमेते
છે ?98 | ભાવાર્થ
બીજા તીર્થંકરોએ જેમના ગુણની સમૃદ્ધિની એક સેમી, હજારમી કે લાખમી કલાપણ કદિ ધારણ કરી નથી, તે આ પ્રભૂમાં મુનિએ લીન થઈ રહયા છે. ૧૨૪ વિ૦ –તતા, સંતકી, અક્ષતવી એ તદ્ધિત પ્રત્યાયના સ્ત્રીલિગે રૂ૫ રોવ્યા છે.
योऽयं शलाका पुरुषस्त्रिषष्ठत्रिंशजनैः स्वीकृतसंयमोऽब्द। त्रिंशत्तमेकेवल लानकालो वर्षे गमी मोक्षममी श्रितास्तं
| It ભાવાર્થ
જે આ શ્રીવીરપ્રભુ –શઠમાં શલામ પુરૂષ છે, ત્રીશ પુરૂએ જેમની પાસેથી સંયમ સ્વીકારેલ છે અને ત્રીશમે વર્ષે જેમને કેવલ જ્ઞાનના લાભ કાલ છે પછી એક વર્ષ મોક્ષે જવાના છે. તે પ્રભુને આ સર્વે આશ્રિત થયેલા છે. ૧૨૫ વિકિપણ બિરાજ, એ તદ્ધિત પ્રત્યયાત રૂપ દર્શાવ્યા છે. " ... फाल्गुनधवलनवम्यां त्रिषष्ठिरस्यां तिथौ प्रथिततीर्थः।