________________
IT
श्रेणिकचरितम.
ભાવાર્થ
આઠ આઠ વાણીના ભેદને જાણનારા વ્રત ધારીએના સમૂહે એશ્વર્ય થી ચડિઆતા એવા પ્રિય ચેાગના આઠ અંગેાવડે જેના બે ચરણ વન કરેલા છે. ૨૪
ત્રિ—અદૃાસુ, ગઠ્ઠનુ અતિરામ:, ત્રિયાદ, એ અન્ શબ્દના અને મૈં શબ્દના જુદા જુદા રૂપ દર્શાવ્યા છે.
कर्माण्यष्टौ विजित्याष्टौ दिशा: कीर्त्यावतंसि ताः । अवाप्ताष्टसिद्वगुणश्चक्रे चात्मा यदाश्रितैः ||२५||
ભાવાર્થ
જેના આશ્રિતાએ આઠકર્મ જીતી આઠે દિશાઓને કીર્તિથી વિભૂષિત કરેલી છે અને પેાતાના આત્માને સિદ્ધના આઠ ગુણને પ્રાપ્ત કરનાર કરેલે છે. પ
વિ—ગો, અૌ, એ અષ્ટમ્ શબ્દના રૂપ દર્શાવ્યા છે.
वृजिनार्वतरक्ताको दमयन्निंशियार्वतः ।
योऽनर्वाणं गुणस्तोमं विवर्त्तमश्ववत् ॥ २६ ॥ ભાવાર્થ
પાપરૂપ અર્થમાં જેની પ્રક્રિયા આસક્ત નથી અને ઇન્દ્રિયરૂપ અને દ્રુમનકરનાર જે પ્રભુ અન્ધ જેમ અવત્તને હું ધારણ કરે, તેમ નિર્મલ ગુણના સમૂહ તે ધારણુ કરેછે. ૨૬
વિ-અર્થત, અનવૉનમ્, એ ત્ શબ્દને લગતા રૂપ છે,
श्रर्वत्स्विवार्वती रर्वा दृष्ट्वा नारीर्जनेषु यः ।
। उन्माद्येद्य सोऽपि शाम्येन्मघवतोऽर्च्यया ॥ २७ ॥
હું આવત્ત—એક જાતનુ અશ્વના શરીર ઉપર ચિન્હ થાય છે. તે ઉપરથી ઊત્તમ અશ્વની પરીક્ષા થાય છે.