________________
श्रेणिकचरितम् . वैनारं समया स्वर्गिमुक्तपुष्पोत्करच्छलात् ।
पतंतीवेषवस्तस्य हस्तात्प्रन्नुन्नयश्लथात् ॥ १३६॥ ભાવાર્થ– * જે અર્થથી ઊત્તર ( અર્થની પછી ) આવે છે, ગ્રીમ રૂતુની પિલાનો રૂતુ, ( વાત જેનો મિત્ર છે, પુપ શિવાયનું જેને બીજું ધનુષ્ય નથી રીતિથી બીજી જેને પ્રિયા નથી, જે સર્વ દેવતાથી ભિન્ન છે, જેના સિવાય મંડન , ( શ્રૃંગાર ) ને કમ નથી, જેણે મુનિઓ શિવાય આ ચરાચર ( સ્થાવર જ, ગમ રૂ૫ ) રૈલોક્ય જીતી લીધું છે અને અહિંથી ઉત્તર દિશામાં આકાશની. જિક જેમને નિચે નિવાસ છે એવા તે મહર્ષિએ પણ જેણે જિતી લી ઘેલા પ્રસિદ્ધ છે એવા કામદેવના પ્રભુના ભયથી શિથિલ થયેલા હાથમાંથી વૈભાર પર્વતની નજિક દેવતાઓએ નાખેલા પુષ્ક રાશિના મિષથી જાણે બાણ પડી, જતા હોય તેમ લાગે છે. ૧૨૩-૧૨૪-૧૨૫-૧૨૬ વિ—તત્તર, પૂર્વ, રૂતર, મન્ય, મિત્ર બને, એ શબ્દના યોગે અપાદાના કારકના ઉદાહરણ આપ્યા છે. ત., નિશSI, Nયા, હૃતાત એ કર્મ અને અપ; દાનકારકના ઉદાહરણ દર્શાવ્યા છે.
गंगां सिंधु चांतरास्ते वैताढयं दक्षिणेन या ।
सा नारतोर्वी सर्वापि तत्रागात्स्वामिसेवया ॥ १७ ॥ ભાવાર્થ–
ગંગાનદી અને સિંધુ નદીની અંતરમાં અને વિતાય પર્વતની દક્ષિણમાં જે ભરત ક્ષેત્રની ભૂમિ છે, તે સર્વ ભૂમિ ( તેના લેકે ) ત્યાં પ્રભુની સેવા માટે આવી હતી. ૧૨૭. વિ—rt, fagg, વૈતાઢય, એ સંતરા અને લળે એ શબ્દને અંગે થયેલા કર્મ કારકના ઉદાહરણ દર્શાવ્યા છે.
(ત્તિ .) अकशयशसं. हा प्राणेश विधेर्ललितानि धिक् विगलितफलैः प्राणैरर्थांतरेण तमद्य कः।