________________
?
श्रेसिकचरितम. હનું ઉત્તમ સ્થાનક રૂપ, ભક્તિથી અતુ, અને રાજાઓએ પૂજેલાં તે શ્રેણિકે વસૂન છેડાથી ત્રણ વાર પુજેલા પૃથ્વીતલ ઉપર પિતાના બે ચરણ
સ્થાપિત કર્યા. ૯ વિશેષાર્થ–માર, કપૂર, એ સમાસાંત રૂપ દર્શાવ્યા છે
अक्षतावकितवतीर्थकाकक्रियोज्झितः । सकारधीरघोपजैत्रस्वरो मुदा ॥१॥ प्रनोरास्ये दशो, त्यस्य ललाटघटितांजलिः ।।
गुणस्मृतिपटुः सोऽस्तौदिति वीरं नरेश्वरः ॥११॥ युग्मम् । ભાવાર્થ
અક્ષર પાશામાં ધુતા) અક્ષકતવ (પાશામાં કચ્છી જુગારી અને તીર્ષક (તીર્થમાં કાક પક્ષી જેવા) નિ કિયાથી રહિત. તે પ્રભુના રૂપમાં એકાગ્ર બુદ્ધિવા, મેઘના શબ્દ જિ તે તેવા સ્વર વાલો રે હથી પ્રભુના જ ઉપર બે દષ્ટિ રાખી લલાટ ઉપર અંજલિ જેડી અને ગુણનું સ્મરણ કરલાભાં અવર થઈ શ્રી વીર પ્રભુની આ પ્રમાણે સ્મૃતિ કરવા લાગ્યો. ૧૦-૧૧ વિલા, ક્ષ૩િ, તાર્ય, વાપી, ગરપૌત્રસ્તા, ૪છતાં એ સમાસાંતા પદના ઉદાહરણ દર્શાવ્યા છે.
वनांतनीष्मपक्काम्रपृष्ठवाग्विश्वसिह माम्।
नवचारक बंधात कपाशौंऊ. सुखीकुरु ॥१॥ ભાવાર્થ
વનના અંતમાં ગ્રીષ્મ ઋતુના પાકેલા આમ્ર ફલ જેવી મધુર વાણીવાલા, વિધિ માં સિદ્ધ થયેલા અને દયામાં ચતુર એવા હે પ્રભુ, આ સંસાર ભ્રમણના બંધથી પીડિત એવા મને સુખી કરે ૧૨ વિરાંત, વિકસિત, પાર, મવવા એ સમાસાંત પ દર્શા. ભ્ય છે.