________________
श्रेणिकचरितम् . ભાવાર્થ–
હે પ્રભુ, તમારું દર્શન પ્રાપ્ત કરી જેને આજીવિકા મલી હોય તેવા સેવકની જેમ હર્ષ પામેલે હું મુક્તિને પ્રાપ્ત કરનારી સિદ્ધોની શ્રેણીની હા શખતે નથી. ૧૬ વિ–માણવ, ગજપુ, એ સમાસાંત પદ દશાવ્યા છે.
श्रितस्त्वां तेजसात्यर्को वाश्वोयेनचमूवृतः ।
परि युज्ञाषिः कत्तुं कमो निनिवेन्नरः ॥१॥ ભાવાર્ય–
તમને આશ્રિત થયેલ પુરૂષ તેજથી સૂર્યને ઊદ્ધધન કરનાર, અશ્વ અને હાથીઓની સેનાથી વીંટાએલ હોય તો પણ શત્રુઓને રણમાંથી દૂર કરવાને સમર્થ અને નિભય થાય છે. ૧૭ વિક–ગા, અબ્ધમાપૂર્વત, વરિ સુદ્ધા, નિમાં એ જુદા જુદા સમાસાંત પદ દીવ્યા છે. ... राजदंतैस्तृणं गृह्णंत्यग्रे तेषां कुतीथिकाः ।
येषां स्वाभादमुज्ञ ते परिस्फुरति चेतसि ॥१॥ ભાવાર્થ...
જેઓના હૃદયમાં તમારી સ્યાદાદ મુદ્રા છુરી રહી છે, તેઓની આગલા કતીઓ પોતાના રાજદૂત વડે તૃણ ગ્રહણ કરે છે. ૧૮ વિશેષાર્થ–ાન, એ નિયમવાળું સમાસાંત પદ . બંને દાંતની પંક્તિઓમાં ઉપરની પંક્તિમાં જે મોટા બે દાંત હોય છે, તે રાજદંત કહેવાય છે.
प्रपतेः तारातिर्दत्ताशीवारुचेतनैः।
गतांहा नोज्यमुक्तिश्रीस्त्वं जीयाः पृथुप्तशुणः॥ १॥ ભાવાર્થ–