________________
श्रेणिकचरितम् ભાવાર્થ
છે જેમને નમેલા છે, શત્રુઓ (અંત: શત્રુઓ) જેમણે હણેલા છે, ઉત્તમ ચેતન-આત્માઓએ જેમને આશીષ આપી છે, જેમના પાપ ગયા છે, મુક્તિની લક્ષ્મી જેમને ભાગ્ય છે અને જેમના સદ્ગુણે ધણાં છે એવા હે પ્રભુ, તમે જય પામો. ૧૯ વિ–મત્તે સતારા, રાશી: નતા, પૃથુનગુનઃ એ બધા સમા સાંત રૂપ દર્શાવ્યા છે.
स्वामिनिधय आसन्नदशा नपदशा ग्रहाः ।
યાંતિ પત્તિ નંદુત્તે ગુરથો વિઃ ગા. ભાવાર્થ
હે સ્વામી, તમને નમસ્કાર કરનાર પુરૂષને નવનિધિ અને નવગ્રહ પ્રસન્ન થાય છે અને ભય ય પામી જાય છે. ૨૦ વિશેષાર્થ–સાસરા , ઉપસર એ સમાસાંત પદ દર્શાવ્યા છે.
श्राशनामधिकदशाः प्रतिमा व्रतिनामपि । त्रिदशान्मोहहेतूंश्चादिश त्रिदशवंदित ॥१॥ ભાવાર્થ
દેવતાઓએ વાંદેલા હે પ્રભુ, શ્રાવકેની અગીયાર પ્રતિમાને અને વ્રતવાલા મુનિઓના મેહના તેર હેતુઓને આદેશ કરે. ૨૧ વિ –ગાધિરા, કિશાન તિરા, એ સમાસાંતપદ દરિવ્યા છે.
न ते वित्रिगुणस्तोत्रेऽप्यलं सेंशः सुरा अपि ।
सप्रज्ञोऽप्यखिलग्रंथीढिरप्यपरोऽस्तु कः ॥२॥ ભાવાર્થ
હે પ્રભુ, ઈદ્ર સહિત દેવતાઓ પણ તમારા બે ત્રણ ગણું સ્તવન કરવામાં સમર્થ નથી સર્વગ્રંથની મૈતાને પ્રાપ્ત કરનાર બીજો કયો બુદ્ધિમાન પુરૂષ પણ સમર્થ થાય? ૨૨ વિ–દ્વિત્રિશુળતો, દ્રા, સબજ્ઞ એ સમાસાંત પદ દર્શાવેલ છે. ૧૮