________________
. श्रेणिकचरितम् .
१३५ यो जीवस्तव सेवासु न तीर्थध्वांदतां व्रजेत् ।
તા ને કુત્તે હૈં રાજા શુદ્ધિ in ભાવાર્થ
જે જીવ તમારી સેવામાં રહે છે, તે તીર્થક (તીર્થમાં કાકપક્ષી ) જણાને પામતો નથી, તેમજ તેનું વીય સુકાયેલી વધી છાયાની જેમ લોપાતું નથી. ૧૩ વિક–ર્યદક્ષતા, એ સમાસાંત પર દર્શાવેલ છે. '
पूर्वाह्नगेयं सामेव प्रातस्त्वनाम य: पठेत् ।
मासदेयमृखं नि:स्वमिव मोहं स बाधते ॥१॥ ભાવાર્થ
પૂર્વહુ કાલે (દિવસના પ્રથમ ભાગે) ગાવા યોગ્ય સમ (સા ) ની જેમ જે વ તમારા નામને પડે છે, તે માસે આપવાનું કરજ જેમ નિર્ધનને બાધા કરે તેમ મેહને બાધા કરે છે. ૧૪. વિશેષાર્થ–પૂર્વાણ, મારેગમ્, એ સમાસાંત પદ દર્શાવેલ છે.
कुतीर्थिकैर्यदपररात्रालोचितमुत्तरम् ।
पुरस्त्वदादीनां गोष्टयां तत्स्यात्पूर्वाहविस्मृतम् ॥१५॥ ભાવાર્થ
કતીર્થઓ (મિથ્યાત્વીએ) જે ઉત્તર રાત્રિના બીજા ભાગે વિચારી રાખે હૈય, તે તમે વિગેરેની ગેટ્ટીની અંદર દિવસના પ્રથમ ભાગમાં જ તેમને વિસ્મરણ થઈ જાય છે. ૧૫ વિશેષાર્થ–પાત્ર, દૂર્વા એ સમાસાંત ખાસ નિયમથી સિદ્ધ થયેલા રૂપ છે.
प्राप्य त्वदर्शनं प्रीतः प्राप्तजीविकनृत्यवत् । ... आपनमुक्त्यै सिझाल्यै न स्पृहामुछहाम्यहम् ॥१६॥