SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ . श्रेणिकचरितम् . १३५ यो जीवस्तव सेवासु न तीर्थध्वांदतां व्रजेत् । તા ને કુત્તે હૈં રાજા શુદ્ધિ in ભાવાર્થ જે જીવ તમારી સેવામાં રહે છે, તે તીર્થક (તીર્થમાં કાકપક્ષી ) જણાને પામતો નથી, તેમજ તેનું વીય સુકાયેલી વધી છાયાની જેમ લોપાતું નથી. ૧૩ વિક–ર્યદક્ષતા, એ સમાસાંત પર દર્શાવેલ છે. ' पूर्वाह्नगेयं सामेव प्रातस्त्वनाम य: पठेत् । मासदेयमृखं नि:स्वमिव मोहं स बाधते ॥१॥ ભાવાર્થ પૂર્વહુ કાલે (દિવસના પ્રથમ ભાગે) ગાવા યોગ્ય સમ (સા ) ની જેમ જે વ તમારા નામને પડે છે, તે માસે આપવાનું કરજ જેમ નિર્ધનને બાધા કરે તેમ મેહને બાધા કરે છે. ૧૪. વિશેષાર્થ–પૂર્વાણ, મારેગમ્, એ સમાસાંત પદ દર્શાવેલ છે. कुतीर्थिकैर्यदपररात्रालोचितमुत्तरम् । पुरस्त्वदादीनां गोष्टयां तत्स्यात्पूर्वाहविस्मृतम् ॥१५॥ ભાવાર્થ કતીર્થઓ (મિથ્યાત્વીએ) જે ઉત્તર રાત્રિના બીજા ભાગે વિચારી રાખે હૈય, તે તમે વિગેરેની ગેટ્ટીની અંદર દિવસના પ્રથમ ભાગમાં જ તેમને વિસ્મરણ થઈ જાય છે. ૧૫ વિશેષાર્થ–પાત્ર, દૂર્વા એ સમાસાંત ખાસ નિયમથી સિદ્ધ થયેલા રૂપ છે. प्राप्य त्वदर्शनं प्रीतः प्राप्तजीविकनृत्यवत् । ... आपनमुक्त्यै सिझाल्यै न स्पृहामुछहाम्यहम् ॥१६॥
SR No.022645
Book TitleShrenik Charitam Part 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Vidya Prasarak Varg
PublisherJaindharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy