________________
१४
श्रेशिकचरितम् . नार्काश्वमेघ पदकक्रमकायनदक्षिणाः । न च काशी कुरुक्षेत्रं न गंगाशाणमेवच ॥३॥ न वा गया मधुपदं पापघ्नं किंतु ते वचः।
नृणां तदत्यघं तक्षायस्कारंकाष्टलोहवत् ॥धायुग्मम् ॥३॥ ભાવાર્થ
સુથાર જેમ કાષ્ટને અને લુહાર જેમ લોખંડને છે તેમ મુના પાપને નાશ કરનારૂં જેવું તમારું વચન છે. તેવા સૂર્ય, અશ્વમેધ યજ્ઞ વેદના પદના કમનો પાઠ, અયન, દક્ષિણા, કાશી, કુરુક્ષેત્ર, ગંગા, શાણન, ગયા, મધુતીર્થ અને વદ્મદદ પાપનો નાશ કરનાર નથી. ૩૮-૩૯ વિ – ગ વદ્ જ મુક્ષેત્ર, કાળ, , તક્ષાવૃ૪િ, /gોવા એ સમાસાંતપદ દર્શાવ્યા છે. मिथोऽमी कर्महित्वाराशस्त्रीव व्यधनात्मकम् ।
आदीकृत्याहिनकुलं श्रितास्त्वां नित्यवैरिणः ॥धणा ભાવાર્થ
આર કાઢવાનું કામ કરનાર જેમ પોતાનું વીધવાનું કામ છોડી દે, તેમ આ નિત્ય વૈરવાલા સર્પ અને નકુલ વિગેરે પિતાનું પરસ્પર વૈર છોડી તમને આશ્રિત થયેલા છે. ૪૦ વિશેષાર્થ– દિન એ સામાસાંત પદ દર્શાવેલ છે.
यस्त्वाचंद्रेरिशंखस्य नादै रिकशांखिकम् ।।
राज्यदैर्लक्षणैस्तस्य पाणिपादं विनूष्यते ॥१॥ ભાવાર્થ
ભેરી અને શંખના નાદ વડે ભેરી શંખના નાદને ગ્ય એવા તમારી જે પૂજા કરે છે, તે પુરૂષના હાથ પગ રાજ્ય ને આપનારા લક્ષણે (સામુદ્રિક રેખા)થી વિભૂષિત થાય છે. ૪૧ વિ–મવિવિમ્ પાળિપણ એ સામાસાંત પદ દર્શાવ્યા છે.