________________
श्रेणिकचरितम् .
२४३ यूकालिदं तु दस्त्यश्वं बदरामलकं रिपून् । त्वद्ध्याता मन्यते स्थाम्ना नृगेंई रुरुरोहितम् ॥४॥ ભાવાર્થ
હે પ્રભુ, તગારું ધ્યાન કરવા પુરૂષ પોતાના બલથી હાથી તથા અને જા અને લીખ જેવા માને છે, શત્રુઓને બેર તથા આંમલાના જેવા ગણે છે અને કેશરીસિંહને રૂ ૩ તથા રહિત જાતના મૃગ જેવો માને છે. ઝા વિશેષાર્થ-જૂઝિલ રચશ્વમ્, રામ , ક્રોતિમ્, એ સમાસાંત પદ દર્શાવ્યા છે.
कुशकाशा अपि प्लकन्यग्रोधास्त्वदनर्चितुः।
प्लकन्यग्रोधमपि च कुशकाशं त्वदर्चितुः ॥३॥ ભાવાર્થ
જે તમારી પૂજા કરતા નથી, તેને દર્ભ અને કાસડા પણ પીપલા અને વડ જેવા થાય છે અને જે તમારી પૂજા કરે છે, તેને પીપલા અને વા પણ કર્મ અને કાશડા જેવા થાય છે. ૪૩ વિક–રાજાશા : સુરાષ્ટ્ર, પુલ પ્રધા: પુણઘોષમ્ એ વિકલ્પ ઇંદ્ર સમાસના ઉદાહરણ દર્શાવ્યા છે.
येऽगृध्यस्तिलमाषे प्रागमी ते रुरुरोहिताः। તિનિષિાંન્નિતિ દ્વિતીના િષષા ભાવાર્થ–
આ અને રોહિત જાતના મૃગ જે પૂર્વે તલ અને અડદમાં લુબ્ધ થયા હતા, તેઓ અત્યારે તમારી સાથે એકાગ્રતા કરવાથી તે ફલેલા પણ તલ અને અડદને ઈચ્છતા નથી. ૪૪ વિ—તિમ તિજાપાનું, એવિકલ્પ તંદુ સમાના ઉદાહરણ દર્શાવ્યા છે. त्त्वप स्तिमिते हंसचक्रवाकेऽत्र नोह्यते । अमी हंसचक्रवाका श्चित्रस्था इति कैर्ऋमः ॥४५॥ .