________________
श्रेणिकचरितम् દારિદ્રનો નાશ કરે તેવું, પ્રીતિ સંપાદન કરનારૂં અને ઉપભોગ વિધિમાં ઉપયોગી એવું પારિતોષિક ( ઇનામ ) નું ઉત્તમદાન રાજાએ તે ઉદ્યાન પાલને આપ્યું. ૪ વિ૦–, બાતે, ર એ અથવ ગે થતાં કર્મ કારકના ઉદાહરણ દર્શા.
વ્યા છે.
यद्नटान प्रति यशस्थान परि स्यात्तद्ददौ सतु ।
राझः प्रसादलब्ध्यंता ननु स्यादिति हि स्थितिः॥ ५ ॥ ભાવાર્થ--
સુભટોને અને દ્વારપાલોને જે ઘટે તેવું રાજાએ આપ્યું કારણ કે, રાજાની સ્થિતિ પ્રસાદ (મેહેરબા ) ની લબ્ધિ-લાભ સુધી હોય છે. ૫ વિ—-ત, વર એ અવ્યય વેગે કર્મકારક દર્શાવેલ છે.
बदान्याः श्रेणिकमनूपकल्प मिव जुमाः ।
नत्वानिर्यान् स इत्यूचे वसितोऽनु नवां श्रियम् ॥ ६॥ ભાવાર્થ–
નવીન લક્ષ્મીને પ્રાપ્ત થયેલેથી રાજાને નમીને નીકલતાં આ પ્રમાણે કહેતો હતો કે, કલ્પવૃક્ષની આગલ જેવા બીજા વૃક્ષ છે, તેમે શ્રેણિક રાજાની આગલ બીજા ઊદાર પુરૂષ છે. ૬ વિ–ન, ૩, એ અવ્યય યોગે કર્મકારક રૂપ દર્શાવ્યા છે.
जिनेंगमनोत्यायां मुदि दानन्नवोऽनवत् ।
नपखार्यामिव शेयो राझो हर्षस्तदाधिकः ॥ ७ ॥ ભાવાર્થઆ શ્રાજિના આગમનથી થયેલા હર્ષમાં ખારીના માપ ઊપર જેમ દ્રાણનું માપ થાય તેમ રાજાને અધિક હર્ષ થયો હતો ૭ વિ–પહા, એ રૂપ યોગે કારકનું ઉદાહરણ દર્શાવ્યું છે. ખારી અને દ્રણ એક જાતના ધાન્યના માપ છે.
नृत्या अधिश्रेणिके तमागमोदंतमर्हतः । मगधेष्वधि तस्याशाविज्ञाः पौरानजिज्ञपन् ॥ ॥