________________
श्रेणिकचरितम् । હે સ્વામી, હું કુગુરૂને અને કુદેવને તૃણના જેવા પણ ગણતે નથી, મેહ રાજાને અને તેના સુભટોને સ્થાન જેવા પણ માનતો નથી, આજે હું દુષ્ટ શા
ને અન્ન, નાવ કે શીયાલ જેવા પણ માનતો નથી. તમારા આગમનુ કલ્યા ણ અને મોહથી શર્યું. હે પ્રભુ, તમને નમસ્કારહે. નર-૨
स्मृता अप्यग्नये स्वाहा वषट् प्राचीनबर्दिथे ।
खधा पितृन्य इत्येते मंत्रास्त्राणाय न कमाः ॥ १३ ॥ ભાવાર્થમન દાદા, કાવન () પદ્ વિજ્ઞઃ રવા, એ મને સ્મરણ કર્યા હોય તો પણ રક્ષણ કરવાને સમર્થ થતા નથી. ૧૩ વિશેષાર્થ–સાદા, જર્, વધા, એ શબ્દ યોગે સંપ્રદાન કારકના ઊદાહરણ દર્શાવ્યા છે.
स्यात्पुंसां श्रेयसे दारु यूपायेव जिनेश् यत् ।
तस्मै सचेताः को नाम त्वत्तीय न मन्यते ॥१॥ ભાવાર્થ
હે જિદ્ર, યજ્ઞના સ્તંભને જેમ કાષ્ટ તેમ જે પુરૂષને કલ્યાણ અર્થે છે, તેવા તમારે તીર્થને કો સચેત પ્રાણી માન આપે નહીં. ૧૪ વિજૂTી, એ, સી, એ સંપ્રદાન કારકના ઉદાહરણ દર્શાવ્યા છે.
यच्च संपद्यते दुग्धं दध्ने तव वचस्तथा ।
श्रुताय कल्पते मोहयुधे संनद्यतां सताम् ॥१५॥ ભાવાર્થ
જેમ દુધ દહીંને માટે થાય છે, તેમ તમારું વચન મેહની સાથે યુદ્ધમાં તૈયાર થતાં એવા પુરૂષને શાસને માટે થાય છે. ૧૫ વિ – ને, શ્રતાપ, શોધે એ સંપ્રદાન કારકના ઉદાહરણ દર્શાવ્યા છે,