________________
श्रेणिकचरितम्, ભાવાર્થ
૮ નીલકમલ જેવા નેત્રવાલા અને શત્રુ રૂપ કાલા નાગને એષધ રૂપ એ રાજાની સ્તુતિ કરવામાં મોટા ચારાયણ ( નારાયણ) વ્યાસ અને પરે શરના પુત્ર વ્યાસ તે બંને રામર્થ નથી. ” હલધી ખેડેલી એ રાજાની પૃથ્વીમાં કેદીને ઊગેલી અનેક લેહિત (રાતી ) શાળિને લેક ખાય છે. એ રાજા તેજ વડે સહસ્ત્રાર્જુન જેવો છે, જ્ઞાન જાણનારાઓનો આશ્રય રૂપ છે અને બલવડે જમદગ્નિના પુત્ર પરશુરામ જેવો છે –આ પ્રમાણે નગર અને તેની સ્તુતિ કરતા હતા. ૬૯-૭૦-૭૧ વિશેષાર્થ–નીકોપરા, ગરદન , ઝિનના ઈત્યાદિ એ સમાસાંત પદ દર્શાવ્યા છે.
नरें:कृष्णसर्पवा नीलोत्पल मिवांशुमान् ।
क्षात्रं रामजामदग्न्य श्वैष न्यग्रहीन्मदम् ॥७॥ ભાવાર્થ
વાદી જે મકણ સંપ, સૂર્ય જેમ નીલકમલને અને પરશુરામ જેમ ક્ષત્રિય સમૂહને ગ્રહણ કરે તેમ તે મદને ગ્રહણ કરતા હતા. ૭૨ વિશેષાર્થ – ઘઉં, નીરવ એ સમાસાંતપદ દર્શાવ્યા છે. અહિં વાદી વિગેરેના દ્રષ્ટાંતથી મદને ગ્રહણ કરવામાં એવો અર્થે થાય છે કે, તે મદને દબાવતે હતે.
दृष्टनष्टीकृतारातिर्मवीरो नवार्करुक् । सर्वार्थिनां कल्पवृक्षः केवलज्ञानशालिनाक् ॥॥ जरत्कूर्म इवोर्वीधृक् पुराणपुरुषोपमः। तृतीय इव सप्तर्षि: प्रनूतधीषणो नृपः ॥७॥ पूर्वेषु कामसंपादी ग्रामेशाजुठत: पुरः । संन्नावयन् दृशा पापदैवतेषु पराङ्मुखः ॥७॥