________________
श्रेणिकचरितम् . રેહેલો મોક્ષ હોય તેવા અને જાણે સંસારથી ભય પામ્યા ન હોય તેવા પર્વતનો આશ્રય કરી રહેલા તે પ્રભુ તમને પ્રસન્ન થાઓ.” આ પ્રમાણે અશ્લીલ (અપશબ્દ) વગરની વાણીવાલા બંદીજનો તે રાજાની આગેલ ભેગાવલી કહેતા હતા. ૯ર-૯૩-૯૪-૯૫-૯૬-૯૭-૯૮-૯૯-૧૦૦-૧૧-૧૦૨-૧૦૩-૧૦૪ વિવરાજ ઈત્યાદિ સમાસાંત પદના રૂપ દર્શાવ્યા છે. પૂવૅલ, છાત્રશંક, વોનપુર, પૂર્વ, ગાજર, બદામ, ગપ , ઉત્તરकाय, अर्द्धजरतीयम् अपिप्पली, पिप्पल्यर्द्ध, वर्षनात, अष्टाकपालम्, योगથિત સનાત , ઈત્યાદિ વ્યાકરણમાં પ્રસિદ્ધ સમાસાંતપદના ઉદાહરણ દર્શાવ્યા છે.
कुगतिपतितान् दुःखप्राप्तान् कृपातिशयेन यः शिवपुरगमी सौरव्यापन्नान् करोति हितोक्तिन्निः । मधुकरतुलागामी तस्य प्रनोः पदपंकजे
नृपतिरतरन्मार्ग बिद्भवाब्धितितीर्घताम् ॥१०॥ ભાવાર્થ
જે પ્રભુ દુર્ગતિમાં પડેલા અને દુ:ખને પ્રાપ્ત થયેલા પ્રાણીઓને અતિશય દયા લાવી હિત વચન કહી મોક્ષ રૂપનગરમાં જનારા અને સુખી કરે છે, તે પ્રભુના ચરણ કમલમાં ભમરાની તુલનાને પામતો અને આ સંસારરૂપ સાગરને તરવાની ઈચ્છા ધારણ કરતો શ્રેણિક રાજા માને તરી ગયો. અર્થાત માર્ગ ઊલ્લંધન કરી પ્રભુની નજિક આવ્યો. ૧૦૫ વિશેષાર્થ-કુતિપતિતાન માતા, વાજાન, એ દ્વતીયા તત્યુ રૂષના ઉદાહરણ દર્શાવ્યા છે.
अथ तस्याह्न श्वाहः संक्रांताः षट् चराचरमुहूर्ताः । वृद्धिं कमाणि कर्तुं नासीराण्युपसमवसृति प्रापुः॥१६॥
૩ યોજાત ના અર્થમાં યોગ-એટલે સમાધિયોગ અથવા જ જે ગ પર્વતને આશ્રય કરી રહેલ એમ અર્થ પણ થાય.
ત
*