________________
श्रेणिकचरितम्.
११५.
भावार्थ
ધતુષ્યમાં કુશલ, અભીરૂ ( મીકણ નહીં તેવા ) લેાકેાનું સ્થાન રૂપ યુદ્ધમાં વિજય મેળવનારા અને ધનુષની પણચના ૠાતથી જેમની ગલીઓમાં કડા-તા. થઈ ગઈ છે એવા પુરૂષાથી તે પરિવારિત થયા હતા, પર
अग्निष्टुतोऽग्निष्टोमं ये यज॑ते स्वर्गकाम्यया । प्रायुष्टोमं चायुष्याय ज्योतिष्टोमं च तेजसे ॥५॥ स्वर्गायुर्वृदितेजांसि तृणयंस्तान् जमानसौ ।
पोमरु जैनं ज्योतिष्टोमं श्रिया विदन् ॥५॥ यु-ग्ममूल
भावार्थ
અગ્નિની સ્તુતિ કરનારા જેએ સ્વર્ગની ઈચ્છાથી અગ્નિÈામ યજ્ઞ કરે છે; સ્માયુષ્યને માટે આયુષ્ટામ યજ્ઞ કરે છે અને તેજને માટે જ્યાતિષ્ટામ યજ્ઞકરે छे, तेञने, स्वर्ग, आयुष्यनी वृद्धि भने तेजने तृणनी प्रेम गलत मने લક્ષ્મી વડે અગ્નિ તથા ચંદ્રના જેવી કાંતિવાલા જૈનના તેજના સમૂહને જાણતા તે રાજા જડ માનતા હતા. પ-૫૩
वि०– अग्निष्टुतः, अग्निष्टोमं, आयुष्टोमं, ज्योतिष्टोमं, अग्रीषोमरुभू मे लुहा જુદા નામ ઉપરથી બનેલા રૂપ દર્શાવ્યા છે.
ऋषीणां स्मरणीयेन दर्पेणार्येण कर्मणाम् ।
मुष्णुतोच्चमृणं नृणां पात्रायेण सुपर्वणाम् ॥५४॥... सुखितस्तोतृकेार्केणारिध्वांते ऽयवृंहणे । जगञ्चकुः केण रूपोत्कर्षेण जयता सुरान् ॥५५॥ मोदराजस्य जैत्रेण श्रीपूर्णेनोत्सुकोऽर्हता । जो मेरुशिरष्केण धैर्यवादे पतिर्नृणाम् ||पक्षा