________________
રિતમ્. निषेवतेऽसको योऽदःस्वामिकोऽस्य क्रमावमू ।
अभू आगच्छतोऽवैमि सर्वतः श्रीनरानमून् ॥ ४३ ॥ ભાવ Á-- ' એ પ્રભુ જેના સ્વામી છે એવો જે એમને એ ચરણની સેવા કરે છે, અને એમના ચરણ પ્રત્યે આવે છે, તેઓને હું લક્ષ્મી (મોક્ષ લક્ષ્મી )ના ભારથી ભરપૂર જાણું છું. ૪૩ વિશેષાર્થ-ગ્રHi, [, પૂર્ એ સન્ શબ્દના રૂપ દર્શાવ્યા છે.
अमी अमीन्यः पादेन्यो नमस्यंत्यस्य योगिनः ।
તે નાકુરનૂ નામરકુવે પૂફાન્ Ha | ભાવાથ–
આ ગિ એ.પ્રભુના ચરણમાં નમે છે, તે ચરણ તે પેગિઓને મનુ ગ્ય તથા દેવતાના સુખ માં સ્પૃહા કરવા દેતા નથી. જ વિશે ચે–ગ , ગરી, ગપુણ્ય, ગણ, એ ગઢ શબ્દના રૂપ છે.
गौरत्वेरितगंगाभ्यां चामराज्यां सुरैरसौ ।
अनिरन्नांमवनक्तया स्वात्मा संपूर्य वीज्यते ॥ ५॥ . ભાવાર્થ
ગરવથી ગંગાને અનુસરનારે ચામર વડે દેવતાઓ જલવડે જલના પાત્રની જેમ ભક્તિ વડે પોતાનો આત્મા ભરીને તેમને વીજે છે. ૪૫ વિશેષાર્થ– ગરમ વત્ એ રાજુ શબ્દના રૂપ દર્શાવ્યા છે.
कल्यशेर्जग्मिवत्कदां विनामुष्यांघ्रिलेवनम् ।
अनतेव विछता विद्भिर्मन्यते निजा ॥ ६ ॥ ભાવાર્થ– ' ,
કલ્પવૃક્ષની તુલનાને પામતું એ પ્રભુના ચરણનું સેવન કર્યા વિના વિદ્વાનો પિતાની વિદ્વત્તાને અભુત" વિનાની હોય તેમ માને છે. ૪૬
1 અહિં મત એવો પાઠ હોય તેમ લાગે છે તો તેને અર્થ-જાણે પિતાની વિદ્વત્તા થઈ જ નથી એમ માને છે એમ થાય તે અર્થ સંગત છે.
૧૧