________________
श्रेणिकचरितम्, પુક્તિ નરીનું રાજાપણું મેલવવાને માટે જે પરમ પુણ્યનું ધ્યાન કરેલ છે ૬૫ વિક– ખ, , Traif , એ વ્યંજનના રૂપ દર્શાવ્યા છે.
क्षिां सुहिन्निः सेव्यस्त्वं यथा राजन्सु राजनिः। सहोर्निर्नयचकुनिः शक्तैर्दोष्षु धनुःषु च ॥६६॥ . रोचिनिरर्करोचिनिः सर्वः सेव्यते तथा ।
देवानामपि देवैमज्जदिःप्रतिवीचिषु ॥६७ ॥ युग्मम् ભાવાર્થ– 1. હેરાજા, શત્રુઓને હણનાર, ઉત્તમ ભુજાવાલ, નીતિ રૂપ નેત્રવાલા અને ભુજા તથધનુષ્યમાં શકિતવાલા એવા સારો રજાઓને જેમ તમે સેવવા યોગ્ય છો તેમ કાંનિવડે સૂર્ય જેવી કાંતિવાલા અને પ્રીતિના તરંગમાં મગ્ન થતા એવા સર્વજ્ઞ પુરૂષોને અને દેવના પણ દેવને જે સેવવા યોગ્ય છે. ૬૬ ૬૭ વિશાખા, કદ, વધુમ, રોg, પપુ એ નામના જુદા જુદા રૂપ છે. __ यस्य रूपं स्फुटं शक्यं चित्रलिग्निन लेखितुम् ।
दैव्यप्यलं न वाक् स्तोतुमिच्छेच्छित्सु कस्य वाक् ॥६॥ ભાવાર્થ...
જે પ્રભુનું સ્વરૂપ ચિત્રકારોથી સ્ફટ રીતે આલેખી શકાતું નથી અને જેમની સ્તુતિ કરવાને દૈવી વાણી પણ સમર્થ નથી તે બીજા વિદ્વાનોમાં કેનીવાણી સ્તુતિ કરવા ઈચ્છા કરી શકે? ૬૮ વિક–રિત્રમ, વ, વિષ્ણુ, એ વ્યંજનાંત નામના રૂપ દર્શાવ્યા છે. •
नृजत्यलजां गीर्यस्य षट्कायेषु नो विधप् ।
ऋच्छत्यघस्रत्पूज्यत्वं यस्य तीर्थे च नोविधक् ६ए ભાવાર્થ–
છે કાય જીવની રક્ષા કરવામાં જેની વાણી લજાને નાશ કરે છે અને પાપને નાશ કરનાર જેનું તીર્થ ઉત્તમ પૂજ્યતાને પામે છે. ૬૯