________________
श्रेणिकचरितम्.
EL.
ભાવાર્થ
જેકામની ઈચ્છાથી ભરેલ વાંછનાવડે કામને દૂર કરનાર, કુમેહને જાણનાર તીથેની કામનાને પિરપૂર્ણ કરનાર અને કામદેવના ગર્વને તાડનાર છે. ૫૮ વિશેષાયા તું, ાનમિઃ ચામર્ાયટ્િ, એ નામના જુદા જુદા રૂપ દરશાવ્યા છે.
सजः ष्वव्देषु संतापशातौ यजुणराशिवु । શ્રનવાપુરાશી: યુઃ ઠેરાશીનો−તે સટ્ટઃ ॥ થઇ | ભાવાર્થ-—
સંતાપની શાંતિ કરવામાં મેઘ સમાન અને દુષ્ટ આશીષને નહી. પ્રાપ્ત કરનાર એવા જે પ્રભુના ગુણ સમૂહની ઉપર કાણ સાથેજ આશીષ નથી. એલતુ? ૫૯
વિશેષાર્થ-સઝ:જુ, કાશી:પુ, ગાળી, સમૂ, એ ચિત્ અને સજી શબ્દ ના રૂપ દર્શાવ્યા છે.
धृताशीस्ता सतां कर्णे ऽहस्त्वज्ञाकू तमसः कृतौ । सजूस्ताढयां दधौ यस्य गीस्तरा न्यायधूस्तरां ॥ ६० ॥ ભાવાર્થ
સત્પુરૂષાના કાનમાં આશીષ આપનાર, અંધકારના નાશ કરવામાં દિવસ રૂપ એવી જેની વાણી પાતાતી સાથેજ ન્યાયની ધૂસરીને ધારણ કરતી હતી. नैव गीर्जिः कुतीर्थीनां जीयते क्वापि यस्य गीः । धूनमा धूर्धर्मस्य येनोऽहरिवांशुता ॥ ६१ ॥
ભાવાર્થ
જેમની વાણી કદિ પણ કુતીર્થીઓની વાણીએથી જિતાતી નથી અને દિવસ કિરણને જેમ વહન કરે તેમજે રાઓમાં ઉત્તમ એવી ધર્મની ધરાને
વહન કરતા હતા. ૧
વિશેષાર્થ—ર્મિક, નૌ, ધૂપુ, રૃ, એ નિર્ અને પુર્ શબ્દના રૂપ દશા
વ્યા છે.