________________
श्रेणिकचरितम्. ગમ સત્ર, તેજ વલી પ્રિયગર્ગનું, ફલ-એ બધા, વિશિષ્ટ ગેપત્રવાલા ગણધરોની વાણીથી પવિત્ર થયેલી એ પર્વતની ભૂમિ છે ને રાજા, જેમાં ઉપરના સવ જવાથી તેમની મિથ્યાવની વારસના ચાલી જાય છે. ૮૦-૮૧-૮૨
यो विजेत्यांतरारिन्यो मृत्योरुहिजते यः।
पश्चाधीते गुरोस्तत्वं स सर्वो यत्र वीक्ष्यते ॥ ३ ॥ ભાવાર્થ–
જે અંતર શત્ર-કામ ક્રોધાદિથી ભય પામે છે, જે મૃત્યુથી ઉદ્વેગ પામે છે અને જે ગુરૂ પાસેથી તત્વ શીખે છે, તે સર્વ પ્રભુ જે સમવસરણમાં. જેવામાં આવે છે. ૮૩
जुगुप्समानोऽविरतिमान प्रमायंश्च नवान्नरः।
लेशेच्यातर्दधत्पापात्पराजिष्णुरुपैति यत् ॥ ४ ॥ ભાવાર્થ- નિંદા પામો, વિરતિ રહિત, ભવથી પ્રમાદ કરતો, કલેશ અંદર ધારણ કરો અને પાપથી પરાભવ પામત એવો પુરૂષ જેની આગલ આવે છે. ૮૪.
यस्मात्तीर्थ प्रजवति जायते च रतिद्देशाम् ।
ચહેરી વિંતિ કેશ ધાવતોડજિતવિ | | ભાવાર્થ—
જેનાથી તીર્થ ઉત્પન્ન થાય છે, જેથી દષ્ટિને પ્રીતિ થાય છે અને જેને દેવી દોડતા ઘોડા ઉપરથી પડનારે હોય તેમ કલેશને પામે છે. ૮૫ વિ– અહિ મ, પાવતોડષાત્ એ અપાદાન કારકનું ઉદાહરણ બતાવ્યું છે.
यत्र दुंदुन्निनिहादेष्वब्दगर्जिनमोन्मुदाम् ।
पौर्यः सौधादासनाच्च नृत्यं पश्यति बर्हिणाम् ॥ ६ ॥ ભાવાર્થ
જેમાં દુંદુભિના નામ મેઘની ગર્જનાના ભ્રમથી હર્ષ ૨ એવા