________________
श्रेणिकचरितम्.
વિમો:, મન, નર્ એ પ્ શબ્દના રૂપ દર્શાવ્યા છે. एतेन त्रिजत्त्रातमथैनेनार्जितं यशः । स्मरैन मेकाग्रता अथैनं भक्तितः स्तुदि ||३८|| ભાવાર્થ—
એ પ્રભુએ ત્રણ જગતની રક્ષા કરી છે. એણે યશ એમને એકાગ્ર ચિત્તે સ્મરણ કરો અને ભક્તિથી એમની વિ—તેન, નૈન, નમ્, એ તાર્ શબ્દના રૂપ છે. पदोरस्यैतयोः कापि प्रायो मृदुतैनयोः । नयो ऋजवisगुल्यो नखाः शोला अनयोः ॥४०॥
50;
ઊપાર્જન કર્યું છે સ્તુતિ કરે. ૩૯
ભાવાર્થ—
એ પ્રભુના મતે ચરણની પ્રભા અને કેામલતા કાઇ સુંદરછે, એ ચરણની માંગલીઓ સરલ છે અને એના નખ રાતા છે. ૪૦
अनेन जिग्यिरे जावशत्रवो विश्वदुर्जयाः । थो एनेन लोकानां मुक्तिमार्गः प्रदर्शितः ॥ ४१ ॥ ભાવાર્થ—
જગતથી દુ:ખે જિતિ શકાય તેવા ભાવ શત્રુઓ-કામ *વાદિને એ પ્રભુએ જિતિ લીધા છે અને લાકોને મુક્તિના માર્ગ બતાવ્યા છે. ૪૧ વિશેષાયનેન ત્તેન એ વૃક્ શબ્દના રૂપ દર્શાવ્યા છે. एनिदै वैरिमै दैत्यैरिमकैः प्रार्थिवैरसौ ।
किन्नरैः सेव्यतेऽमी मिरमुकैश्च नश्वरैः ॥ ४२ ॥ ભાવાય
આ દેવતાઓ, એ દૈત્યા, એ રાજાઓ, એ કિનરા અને અમુક વિદ્યાધરા એ પ્રભુને સેવે છે. ૪૨
વિશેષાલન, વૈ:, ફ્રે, અવનિ, અનુી, એ ફક્ તથા અત્ શ શ્વના વિવિધરૂપ દર્શાવ્યા છે.