SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकचरितम्. વિમો:, મન, નર્ એ પ્ શબ્દના રૂપ દર્શાવ્યા છે. एतेन त्रिजत्त्रातमथैनेनार्जितं यशः । स्मरैन मेकाग्रता अथैनं भक्तितः स्तुदि ||३८|| ભાવાર્થ— એ પ્રભુએ ત્રણ જગતની રક્ષા કરી છે. એણે યશ એમને એકાગ્ર ચિત્તે સ્મરણ કરો અને ભક્તિથી એમની વિ—તેન, નૈન, નમ્, એ તાર્ શબ્દના રૂપ છે. पदोरस्यैतयोः कापि प्रायो मृदुतैनयोः । नयो ऋजवisगुल्यो नखाः शोला अनयोः ॥४०॥ 50; ઊપાર્જન કર્યું છે સ્તુતિ કરે. ૩૯ ભાવાર્થ— એ પ્રભુના મતે ચરણની પ્રભા અને કેામલતા કાઇ સુંદરછે, એ ચરણની માંગલીઓ સરલ છે અને એના નખ રાતા છે. ૪૦ अनेन जिग्यिरे जावशत्रवो विश्वदुर्जयाः । थो एनेन लोकानां मुक्तिमार्गः प्रदर्शितः ॥ ४१ ॥ ભાવાર્થ— જગતથી દુ:ખે જિતિ શકાય તેવા ભાવ શત્રુઓ-કામ *વાદિને એ પ્રભુએ જિતિ લીધા છે અને લાકોને મુક્તિના માર્ગ બતાવ્યા છે. ૪૧ વિશેષાયનેન ત્તેન એ વૃક્ શબ્દના રૂપ દર્શાવ્યા છે. एनिदै वैरिमै दैत्यैरिमकैः प्रार्थिवैरसौ । किन्नरैः सेव्यतेऽमी मिरमुकैश्च नश्वरैः ॥ ४२ ॥ ભાવાય આ દેવતાઓ, એ દૈત્યા, એ રાજાઓ, એ કિનરા અને અમુક વિદ્યાધરા એ પ્રભુને સેવે છે. ૪૨ વિશેષાલન, વૈ:, ફ્રે, અવનિ, અનુી, એ ફક્ તથા અત્ શ શ્વના વિવિધરૂપ દર્શાવ્યા છે.
SR No.022645
Book TitleShrenik Charitam Part 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Vidya Prasarak Varg
PublisherJaindharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy