SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकचरितम्, ભાવાર્થ– “ જેના આ પ્રભુ પુત્ર છે એવા એ સિદ્ધાર્થ રાજાને ધન્ય છે અને તેના પતી તે ત્રિશલા પણ પુણ્યવાન છે ? આ પ્રમાણે જેમના માતાપિતાની ભવ્યજનોએ સ્તુતિ કરેલી છે. ૩૫ વિ–ગરાત, નવા, અશો, એ ગર અને તત્ શબ્દના નિયમ સિદ્ધ રૂપ દર્શાવ્યા છે. इदं तेज श्यं लक्ष्मीरयमंगस्य चारिमा । एन्निः सर्वैर्महचास्येतीदवारज्जाणि य: ॥३६॥ ભાવાર્થ– “ આ તેજ, આલક્ષ્મી અને આશરીરનું સંદર્ય એ સર્વથી એમની મહત્તા છે ” એમ વર્ણન કરનારાઓએ જેમનું વર્ણન કરેલું છે. ૩૬ વિક–૫, ૬, ચા, એ રજૂ શબ્દની ત્રણે જાતિના રૂપ દશવ્યા છે. इमकस्मिन् गुणा: सर्व श्यं वा व: सुधाविधा । द्यावापृथिव्योरनयोरनेनोहसितं तमः ॥३॥ ભાવાર્થ એ પ્રભુમાં સર્વે ગુણે છે. અથવા એ તમારા અમૃતને પ્રકાર છે આ સ્વર્ગ અને પૃથ્વીનું અંધકાર એણેજ દૂર કર્યું છે. ૩૭ વિશેષાર્થ–મનિસ્, , અનાવો અનેર, એ હું શબ્દના જુદા જુદા રૂપ છે. अशोरिमकयो: प्रीतिरिमकेन व्यतानि नः । एनं पूजय पुष्पाद्यैरैथैनं पिब चकुषा ॥३॥ ભાવાર્થ... - એ પ્રભુએ અમારા બે નેત્રમાં પ્રીતિ વિસ્તારી છે. એ પ્રભુને પુષ્પ વિગેરેથી પૂજે અને નેત્રથી એમનું પાન કરે (દર્શન કરે ) ૩૮
SR No.022645
Book TitleShrenik Charitam Part 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Vidya Prasarak Varg
PublisherJaindharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy