________________
श्रेणिकचरितम्
उपानदिव पादाघो लुंठेत्यस्य जगच्छ्रियः । गत्यासौ जितनत्तेनराजहंसमहानडुत् ॥ ४७ ॥ ભાવાર્થ—
એ પ્રભુના ચરણની નીચે જગતની લક્ષ્મીએ ઊપાનની જેમ અથડાય છે અતે એ પ્રભુએ પાતાની ગતિથી મદ્યાન્મત્ત હાથી, રાજહુસ અને મેઢા વૃષભ ( નદી ) તે જિતી લીધા છે. ૪૭ વિશેષાર્થ-વનસ્, બનવુ એ નવા શબ્દના રૂપ દર્શાવ્યા છે, थोपानत्सूपानत्ता विना कंटकरणम् ।
अनडुत्स्वानां च यथा धूर्वहनं विना ॥ ४८ ॥
श्
तेजस्ता तिमिरध्वत्तां विना तेजःसु वा यथा । तथा नृषु नृता व्यर्था स्वाम्यं त्रिपूजनं विना ॥ ४९ ॥ ભાવાર્થ——
જેમ ઊપાનનુ ઊપાનપણુ કાંઠાથી રક્ષણ કર્યા વિના વ્યર્થ છે, જેમ ખલદનું બલદપણું ધરાનુ` વહન કર્યા વિના વ્યર્થ છે, અને જેમ તેજતુ' તેજ પણું અધકારને નાશ ક્યા વગર વ્યર્થ છે તેમ તે પ્રભુના ચરણના પૂજન વિના મનુષ્યનું મનુષ્ય પણું વ્યર્થ છે. ૪૮-૪૯
વિશેષાર્થ— પાનન્નુ, પાનત્તા, ગનરુત્તુ, મનડું મ્, અનઽત્ શબ્દ ઉપરથી બનેલા છે.
ये उपानहू
नरेंशणां शिरःश्ररिच्य मंदारदामनिः । मनस्रत्क्रियते नास्य मोहध्वनिः पदांबुजम् ॥ ५० ॥
અને
ભાવાર્થ
રાજાઓના મસ્તકને આશ્રય કરનારા મંદારના પુષ્પની માલાએથી પૂજવા યોગ્ય એવુ એ પ્રભુનું ચરણ કમલ માહુર્ત નાશ કરનારા પુરૂષા પોતાના મનમાંથી દૂર કરતા નથી. ૫૦
વિશેષાર્થ—શિરઃશ્રાટું, મનજ, પોલૢિ એ નામ ઉપરથી બનેલા
પ્રત્યયાંત નામના ૩૫ દર્શાવ્યા છે.