________________
श्रेणिकचरितम्, ભાવાર્થ–
“ જેના આ પ્રભુ પુત્ર છે એવા એ સિદ્ધાર્થ રાજાને ધન્ય છે અને તેના પતી તે ત્રિશલા પણ પુણ્યવાન છે ? આ પ્રમાણે જેમના માતાપિતાની ભવ્યજનોએ સ્તુતિ કરેલી છે. ૩૫ વિ–ગરાત, નવા, અશો, એ ગર અને તત્ શબ્દના નિયમ સિદ્ધ રૂપ દર્શાવ્યા છે.
इदं तेज श्यं लक्ष्मीरयमंगस्य चारिमा ।
एन्निः सर्वैर्महचास्येतीदवारज्जाणि य: ॥३६॥ ભાવાર્થ–
“ આ તેજ, આલક્ષ્મી અને આશરીરનું સંદર્ય એ સર્વથી એમની મહત્તા છે ” એમ વર્ણન કરનારાઓએ જેમનું વર્ણન કરેલું છે. ૩૬ વિક–૫, ૬, ચા, એ રજૂ શબ્દની ત્રણે જાતિના રૂપ દશવ્યા છે.
इमकस्मिन् गुणा: सर्व श्यं वा व: सुधाविधा ।
द्यावापृथिव्योरनयोरनेनोहसितं तमः ॥३॥ ભાવાર્થ
એ પ્રભુમાં સર્વે ગુણે છે. અથવા એ તમારા અમૃતને પ્રકાર છે આ સ્વર્ગ અને પૃથ્વીનું અંધકાર એણેજ દૂર કર્યું છે. ૩૭ વિશેષાર્થ–મનિસ્, , અનાવો અનેર, એ હું શબ્દના જુદા જુદા રૂપ છે.
अशोरिमकयो: प्रीतिरिमकेन व्यतानि नः ।
एनं पूजय पुष्पाद्यैरैथैनं पिब चकुषा ॥३॥ ભાવાર્થ... - એ પ્રભુએ અમારા બે નેત્રમાં પ્રીતિ વિસ્તારી છે. એ પ્રભુને પુષ્પ વિગેરેથી પૂજે અને નેત્રથી એમનું પાન કરે (દર્શન કરે ) ૩૮