________________
ભાવ થે–
જેમ અશ્વ અને વિવે અથા-ઘાડીને જોઈને ઊન્માદ કરે તેમ જે પુરૂષ માં સ્ત્રીને જોઇને ઊન્માદ કરે તે પણ ઈ દ્વને પૂજવાને યોગ્ય એવી વાણીથી સમી જાય છે. ર૭ વિશેષાર્થ—ગg, ગર્વતી, અવ, કાવત, એ ગર્ અને વાવ શબ્દના રૂપે દર્શાવ્યા છે.
मधवा मघवत्यायैर्न माधवतसंवरैः। ।
यत्सेवयैव सारत्त्वं माघवत्यस्य मन्यते ॥४॥ ભાવાર્થ
ઈક ઈવાણી વિગેરે ઈંદ્રપણાના આડંબર વડે પિતાના ઇંદ્રપણાનો સાર માનતો નથી પણ જે પ્રભુની સેવાવડે જ પોતાના ઈદ્રપણાનો સાર માને છે. ૨૮ વિશેષાર્થ–મધવા, મઘવતી, માવા, માધવત્યu એ મધવત્ શબ્દ ઉપરથી બનેલા રૂપ દર્શાવ્યા છે.
मघवद्भिः सह कोणीमघवानो नवच्छिदे ।
रजसोऽपि जरामृत्वोरपि मृत्यु स्मरंति यम् ॥॥ ભાવાર્થ
પૃથ્વીના ઇંદ્ર-રાજાએ ઈ ની સાથે રજ-પાપ અને જરા મૃત્યુના પાનું મૃત્યરૂપ એવા જે પ્રભુને આસંસારનો છેદ કરવાને સ્મરે છે. ૨૯ વિધવા, મધવાના, એ ધવન શબ્દના રૂપ દર્શાવ્યા છે.
प्राप्ता श्वोपजरसं मंदायंते नृणां पते । - नृणां तिस्रश्चतस्रश्च नीतयो यस्य दर्शनात् ॥३॥ ભાવાર્થ– * હેરાજા, જે પ્રભુના દર્શનથી માણસોની ત્રણ અને ચાર ભીતિએ (ભા). જાણે જસવસ્થાને પામી હેય તેમ મંદ થઈ જાય છે. ૩૦. વિશેષાર્થ–ત્રણ ભીતિ– મનુષ્ય, તિર્યંચ અને નરકની ગતિની બીતિ અને