________________
"વિત્તિ, ને માથે લેનાર એવા જે કુમારે થાનના જેવી વક્ર બુદ્ધિવાલા યુવાન પક્ષને સંગ દૂરથી છોડી દિધો હતો. ૮૫ વિશેષાર્થ–મમતીવા, વાયુ, પૃૌદા, જૂના, એ જુદા જુદા નામની વિભકિતના નિયમ સિદ્ધ રૂપ દર્શાવ્યા છે.
પ્રાર્થનો ધર્મના પુત્વરમ્ |
पृष्टौहीवदवध्योऽनूद्यस्यारिरपि संयुगे ॥ ६ ॥ ભાવાર્થ–
એક બાણ નાખવા પછી જે પૃષ્ટ બતાવે તેની ઉપર મારવાને ધર્મ નથી તેથી જે કુમારને શત્રુ પુષ્ટ બતાવતાં સ્ત્રીની જેમ રણમાં અવધ્ધ થયો હતો. ૮૬ વિશેષાર્થ––ાણા, પૃહી એ કૃgવાદ, શબ્દ ઉપરથી સિદ્ધ થયેલા રૂપ દર્શાવ્યા છે.
अप्रातीच्यनृदार्याणां प्रतीचीशोऽसतां दमात् ।
યો નૃવ બનતાં વિદ્યમાન્યત | Us | ભાવાર્થ –
આર્ય પુરૂષ પ્રત્યે અનુકૂલતા ધારણ કરનાર, અનાર્ય પુરૂષોને દમન કરવાથી વરૂણદેવના જે, અને ગુરૂની વાણીના પૂજક પણાને ધારણ કરતે જે કમર વિદ્વાન જનોના સમૂહને બહુ માન આપતા હતા. ૭ વિશેષાર્થ–માતર, , ચસ્કૃત, વાત એ કવર અને
શબ્દ ઉપરથી બનેલા જુદા જુદા રૂપ દશ ગ્યા છે. योऽनशिप्राच्यापाठ्यप्रतीच्यादीच्यचूलुजाम् ।
प्राचीश इव देवतानाम् तिरश्चामिव केदारी ॥७॥ ભાવાર્થ –
જે કુમાર દેતાઓમાં ઢિની જેમ અને નિર્ધામાં કેશરીસિંહની જેમ પૂર્વ, પશ્ચિમ, દરિસ અને ખના ઓમાં અગ્રણે થયે હતો. ૮૮