________________
श्रेणिकचरितम्. વિશેષાર્થના, ગરા, તારા, ઉદય, એ કાજુ, ગાર્. બીજું અને ષટીન્ શબ્દ ઉપરથી બનેલા રૂપ દર્શાવ્યા છે. કારા તામ્ એ કાર અને તિર્થ શબ્દના રૂપ દર્શાવ્યા છે.
धीस्तैर व्यं तिरश्चीवोदीचीवौदीच्यमात्मनः ।
अन्निनं बिन्नरामास यस्य नाषितमाईतम् ॥ ॥ ભાવાર્થ
જેમ તિર્યંચની બુદ્ધિ તિર્થી પણાને અને ઉત્તર દિશા ઉત્તપણાને અભિન્ન રીતે ધારણ કરે તેમ તે કુમારનું ભાષિત આહંતપણાને પિતાથી અભિન્ન રીતે ધારણ કરતું હતું, ૮૯ વિશેષાર્થ તૈના, તિથી, જીવી, રથ, એ તિર્થન્ અને શબ્દ ઉપરથી બનેલા રૂપ દર્શાવ્યા છે.
यस्य निष्णापदां पाके हिपदी निर्जगुर्गुणान् ।
રન્નાઇપ પુણપ્રતિવી રામrmધાઃ | go | ભાવાર્થ–
સ્વર્ગના ચારણભાટે પિતાની આપત્તિનો નાશ થવાથી શત્રુ રૂ૫ હસ્તીએમાં અષ્ટાપદ રૂપ અને પુણ્યના ક્રીડા સ્થાનરૂપ એવા જેના ગુણે દ્વિપદી. રાગવડે ગાતા હતા. ૯૦ વિશેષાર્થ–ગર, તિઢીઃ એ ગણાવત્ અને બીવન શબ્દના રૂ દર્શાવ્યા છે.
राशस्तस्यात्मजाया: श्रीचेटकस्यास्तपाप्मनः ।
किमिव स्तुमहे तस्या महितायाः सुपर्वणाम् ॥ १ ॥.. ભાવાર્થ–
લક્ષ્મીને ઉપાસક અને જેના પાપ અસ્ત થઈ ગયા છે એવા તે રાજાને દેવતાઓએ પૂજિત એવી એક પુત્રી હતી તેનું શું વર્ણન કરીએ? ૯૧ વિક–ખના પુર્વજન્ એ જાણવા યોગ્ય નાના રૂપ દર્શાવ્યા છે.