________________
श्रेणिकचरितम् .
ભાવાર્થ——
લાંબા દિવસવાલેા ગ્રીષ્મ રુતુ જેમ સુંદર લવાલા સરોવરને શોષી લે તેમ અન્યના તેજના ગ્રાસ કરનાર અને ઉત્તમ પરાક્રમવાલા તે શ્રીમાન્ કુમાર શત્રુઓના યશને શોષી લેતા હતા. ૫૧ વિશેષાર્ય—માંત્તિ, સ્વાંતિ, વીર્વાદ:, યાંત્તિ, અન્યતેનોપ્રા સ્વોના એ જુદા જુદા ખાસ નિયમથી બનેલા નામના રૂપ છે.
QU
प्रत्यर्यमाणि तेजांसि प्रसारण्यधहानि च ।
बजारा नूच्च पूषेव वजीव च स वृत्रहा ॥ ५२ ॥ ભાવાર્થ—
તે સૂર્યથી અધિક પ્રસરતા અને પાપને ( દોષને ) નાશ કરનારા તેજને ધારણ કરતા હતા અને સૂર્યના જેવા તથા વૃત્રાસુરને નાશ કરનાર ઇંદ્રના જેવા તે થયા હતા. પર
વિશેષાર્થ—યાળિ, તેનાંત્તિ, મારીળિ, અથાાન, રૂપા, વૃત્રા એ જુદા જુદા નિયમથી બનેલા નામના રૂપ દર્શાવ્યા છે.
प्रावृत्त तत्र नाधर्मः सोऽस्थाद्यत्र कुलार्यमा । जगति न तमः पूरस्तपत्पूपाणि बाधते ॥ ५३ ॥
ભાવા
કુલમાં સૂર્યરૂપ એવા તે કુમાર જ્યાં રહેતા હતા ત્યાં ધર્મ પ્રવર્તે નહીં જેમાં સૂર્ય તપતા હેાય એવા જગતને અંધકારના સમૂહ બાધા કરતા નથી ૫૩ વિશેષાર્થ—હાર્યમા, નાંતિ, તવપૂર્ણાળ, આ જુદા જુદા નામના રૂપ ઃશાવ્યા છે.
नाना दंमनीत्यां स पुरुदंशाः पराक्रमे ।
लोकके किघनानेहा बभूव जगतः सखा ॥ ५४ ॥
ભાવાર્થ
તે દંડનીતિમાં શુક્ર તેા, પરાક્રમમાં ઈંદ્ર હતા, લેાકરૂપ મયૂરને વર્ષા