________________
श्रेणिकचरितम् .. वार्नर्गुणामतित्रीणां जेता गांनीर्यसंपदा।।
त्रयाणां जगतां शस्तैश्चरित्रैश्चित्रमादधे ॥ २ ॥ भावार्थ
પિતાના ગાંભીર્યની સંપત્તિથી ચાર સમુદ્રને જિતનાર તે કુમાર પિતાના શ્રેષ્ટ ચરિત્રોથી ત્રણ જગતને આશ્ચર્ય પમાડતો હતો. ૨૮ विशेषार्थ-भरीणाम् , अतित्रीणाम्, त्रयाणाम्, २२ विमति भिन्न भिन्न ३५ ६शव्या छे.
पुमर्थानां स परमत्रयाणामविरोधतः ।
नपायानां च परमः चतुर्णा सेविताऽनवत् ॥श्णा भावार्थ
પરમ એવા ત્રણ પુરૂષાર્થ-ધર્મ, અર્થ, કામ અને શામ, દાન, ભેદ અને ડ એ ચાર ઉપાય તે અવિરેધથી સેવન કરનાર હતા. ૨૯ विशेषार्थ-परमत्रयाणाम्, चतुर्णाम्, मे विलना ३५ ६शीच्या छ.
त्राता चतुणां वर्णानां षण्णां जेतांतरहिषाम् ।
रोक्षतिचतुरां रवानां सोष्टानां कर्मणां च वित् ॥ ३० ॥ भावार्थ
તે ચાર વર્ણને રક્ષક, અંતરના કામ ક્રોધાદિ છે શત્રુઓને જિતનાર, પાંચ ઇન્દ્રિયોને રેપનાર અને આઠ કર્મને જાણનાર હતો. ૩૦ १ि०-चतुर्णाम्, षण्णाम्, अति चतुराम्, अष्टानाम्, से पटी विजितना જુદા જુદા રૂપ દર્શાવ્યા છે.
षट्कायान्तोऽनुधद् ध्याता पंचानां परमेष्ठिनाम् ।
मिथ्यात्वन्नेदान पंचोज्झन् कतिवास्य नयांस्तुमः ॥३१॥ भावार्थ
તે છકાય જાણતું હતું. પંચ પરમેષ્ટીને ધ્યાતા હતા, અને મિથ્યાત્વના