________________
श्रेणिकचरितम् .. नासत्ययोस्तृतीयस्मै सर्वस्मादधिकईये ।
विश्वस्मानयनिष्टाय कोऽत्रत्येशायनानमत् ॥एका युग्मी ભાવાર્થ
પ્રતાપથી સર્વને અતિક્રમણ કરનાર, મહાખથી અદ્વીતીય, બીજા. મહેં, સૂર્ય ચંદ્રમાં ત્રીજા, અશ્વિની કુમારમાં ત્રીજા, સર્વથી અધિક સમૃદ્ધિ વાલા અને સર્વથી ન્યાયનિષ્ટ એવા અહિના રાજાને કેણ નથી નમતું ૯૭ ૯૮.
न नीतिनवतोऽन्यस्मिन्नसमेऽपि श्रिया पुरे ।
તૈત્તિીત્યો મત્યતિિિણિી I g : ભાવાર્થ– લક્ષ્મીથી અતુલ્ય એવા આ નગરમાં તારા જેવી નીતિ બીજા નગરમાં નથી એમ પવન જિન ચૈત્યની પતાકાની ઘુઘરીઓના ધ્વનિથી નગરની સ્થિતિ કરે છે. ૯ વિ– મન ' એ શબ્દ રૂપ દર્શાવ્યું છે.
संज्ञायामिव सन्नीतौ सर्वनामत्त्ववक्लमः ।
सर्वादीनामिव नृणां शब्दशास्त्र श्वात्र ना ॥१०॥ ભાવાર્થ
સંજ્ઞામાં જેમ સર્વ નામ પડ્યું તેમ અહિ ઊત્તમ નીતિમાં હાનિ હતી અર્થાત બીલ કલ હતી નહીં અને સર્વાહિની જેમ પુરૂષોને અહિં શબ્દ શાસ્ત્રની જેમ હતો. અર્થાત શબ્દ શાસ્ત્રમાં જેમ ના એરૂપ છે તેમ ત્યાં જ વાણુંમાં કેઈને ના નિષેધ નહુતે. ૧૦૦ વિડ–સંજ્ઞા નામમાં સર્વદિ પણું પ્રવર્તે નહીં. તેમ નીતિમાં હાનિ પ્રવર્તે-- તીજ નહતી. નr એ શબ્દ શાસ્ત્રમાં માત્ર હ. કેઈને નિષેધ કરવામાં નહીં, અથવા ના એ જેમ અવ્યય હેવાથી શબ્દશાસ્ત્રમાં નથી ગણાતે તેમ કોઈ પુરૂષામાં તે હતે નહી.
पूर्वस्माच्च परस्माच राजकादधिको गुणैः । नृपः श्रीश्रेणिकस्तत्र राजलक्ष्मीमपालयत् ॥१०॥