________________
श्रेगिकचरितम् . વિશેષાર્થ–પુરી, નૌ, મય, સદ, ઘ, વિતુ: એ જુદા જુદા સપ્તમી અને પછીના રૂપ દર્શાવ્યા છે.
स्वधातोरिव तस्यासीदत्तिराच्छादनार्थिका ।
परकीयापराधानां यशसां चारिसंहते ॥ १७ ॥ ભાવાર્થ
@ ધાતુની જેમ તે કુમારની વૃત્તિ બીજાના અપરાધોને અને શત્રુઓના સમૂહના યશને આચ્છાદન કરવાના અવાલી હતી. ૧૮ વિશેષાર્થ–બહુ સારછા એ ધાતુનો અર્થ ઢાંકવું થાય છે. તેમ તે કુમાર બીજાના અપરાધને અને શત્રુના યશને ઢાંકી દેતા હતા.
मेने तान् दुर्धियः पिझैः पितरस्तर्पयंति ये ।
स सदाचरितैरेव वेदिता तर्पयन्पित्हन् ॥ १५ ॥ ભાવાર્થ
જે ચોખાના પિંડ વડે પિતૃઓને તર્પત કરતા હતા, તેઓને તે દુબુદ્ધિ વાલા માનતો હતો. અને જ્ઞાતા એ પોતે હંમેસા શારા ચરિત્ર વડે પિતૃ એને તાપત કરતો હતો. ૧૯ વિશેષાર્થતા વિતર: વિન એ શબ્દના તથા શ્ન કારાંત નામના જુદા જુદા વિભકિતના રૂપ દર્શાવ્યા છે.
पश्यन्मान्डरिवान्यत्रीनक्तिं शास्तरि शीलयन् ।
अन्वहार्षीत्स पितरं पितरौ प्रीणयन्गुणैः ॥२०॥ ભાવાર્થ
પરસ્ત્રીઓને માતાને જેમ જાતિ અને ગુરૂજન ઉપર ભક્તિ રાખતો તે કુમાર ગુણવડે માતાપિતાને પ્રસન્ન કરતો થકે પોતાના પિતાને અનુસરત હતો. ૨૦ વિશેષાર્થ–માર, શાર, વિતર, પિત્ત, એ વિભકિતના જુદા જુદા રૂપ દશાવ્યા છે.