________________
આકૃતિ વર્ણન નખર પૃષ્ઠ
૪૮
૩૧૪
૪૯
૩૪૪
૫૦
૩૪૫
૫૧
દ
૩૬૨
પર
૫૩
૫૪
૫૫ આગળ
૫૬ થી ૧૩
૫૬
૩
થી
૨૮
૧૪
૩૦
દશમા ખંડે ચતુર્થ પરિચ્છેદનું મથાળા ચિત્ર છે. શાશન ચિત્ર જુએ. દશમા ખડે પંચમ પરિચ્છેદનું મથાળાચિત્ર છે. શાભન ચિત્રે જુએ.
ત્રિકલિંગ દેશના નકશા આપ્યા છે. રાજ ખારવેશ્ચના રાજ્યાધિકારે જેટલે પ્રદેશ હતા અને જેને ત્રિકલિંગના નામે વિદ્વાનાએ ઓળખાવ્યા છે તેને કાંઈક ખ્યાલ આપવા માટે ખાસ બનાવ્યેા છે. વાસ્તવિકમાં તે રાજા ખારવેલના ત્રિકલિંગ આ નકશામાં દર્શાવેલ કૃષ્ણાનદીના તટ પાસેથી ન અટકતાં, વર્તમાનના ઠેઠ દક્ષિણે આવેલ મદુરા શહેર કે ખલ્કે તેથી પણ દૂર દક્ષિણ સુધી લખાયલ હતેા. (જુએ આગળ ઉપરની આકૃતિ નં. ૬૩ )
રાત ખારવેલના જીવનચરિત્રની અનેક ક્ષેત્રીય સરખામણી પ્રિયદશિનના તદ્દેશીય સ્થિતિ સાથે કરેલ હોવાથી, બન્નેનાં મહેારા રજી કરવા ઇચ્છા હતી. પરંતુ તેમાંના એકનું જ મહેફ મળી આવતું હાવાથી તેજ માત્ર રજી કરીને કૃત્કૃત્ય બન્યાના સતેષ ધરવા રહે છે.
1
સંકિસાપીલર : તિરસ્ફુટપીલર નહુપાણુપીલર અને ગાતમીપુત્ર પીલર; એમ ચાર સ્તંભેા અનુક્રમવાર દર્શાવ્યા છે. તેમનું વર્ણન છેવટના ભાગે જોડેલ પિરિશષ્ટમાં વિસ્તૃતપણે આપવામાં આવ્યું છે. તે ત્યાંથી જોઈ લેત્રા વિનતિ છે.
:
આઠે નકશા નવા બનાવીને જોડયા છે. તેના અધિકાર માટે નકશા ચિત્રોની સમજૂતિ વાળી હકીકત જુએ.
(બ) નકશા વિશેની સમજૂતિ
ભિલ્સાને સ્તૂપપ્રદેશ ખતાન્યેા છે. આનું કેટલુંક વર્ણન પુ. ૧ માં પૃ. ૧૮૮ ઉપર અપાઇ ગયું છે. (જીએ પુ. ૧, પ્રસ્તાવના પૃ. ૪૬ ઉપરના નકશા; આંક ૪નું વર્ણન). અત્ર વિશેષમાં એટલું જ જણાવવાનું કે તે સ્થાનમાં જૈન ધર્મના અંતિમ તીર્થંકર શ્રીમહાવીરના જીવનને સ્પર્શતી અનેક ઘટનાઓ બની ગઈ છે તેથી તે સ્થાનને જૈનધર્મી માટે એક તીર્થધામ છે એમ કહીએ તે પણ ચાલે.
રાજા ગંધર્વસેન ગર્દભીલે સરસ્વતી સાધ્વીને હેરાન કરવાથી આચાય
કાલિકસૂરિએ પારસકુળ (પશિઓમાં) જઈ શક પ્રશ્નને તેડી લાવી તેને શિક્ષા કરવા મન ઉપર લીધું હતું. તે શક પ્રજાએ સિંધ અને સૈારાષ્ટ્રમાં થાણુાં નાખી તેને કબજે કરી લીધા હતા. ચામાસુ પૂરું થયે અવંતિ જીજ્યે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com