________________
આકૃતિ વર્ણન નંબર પૃષ્ઠ
३७ ૩૧૬
૩૮ ૩૬૯ ૩૯
૪૦ ૪૧
૩૬૯
૪ર ૩૩
જરાપણ ખાડખાપણ વિના સુડાળ કાતરી કાઢનાર કારીગરો પણ અસ્તિત્વ ધરાવતા હતા એટલું તેા આ ઉપરથી તુરત સમજી શકાય છે જ, આ હાથી કાણે કાતરાવ્યા છે તથા ત્યાં ઉભા કરવાના હેતુ શું છે તે માટે પુ. ૨, પૃ. ૩૬૩-૪ માં ધેાલી-જાગુડાના લેખનું વર્ણન જુએ. વળી ગુકાની અંદરના લેખ માટે આ પુસ્તકે રાજા ખારવેલના વૃત્તાંતે હકીકત લખાઈ ગઈ છે. આ હાથી સમ્રાટ પ્રિયદર્શિનના પૈાલી શિલાલેખના મથાળે ઉભા કરાયલ છે.
૨૮
મહાવિજય પ્રાસાદ; અમરાવતી તુપ. આને લગતું સંપૂર્ણ વર્ણન આ પુસ્તકે અપાયું છે. અત્રે તે માત્ર એટલું જ જણાવવું રહે છે કે આ અમરાવતી સ્તૂપ વાળા આખાય ધનકટક પ્રદેશ ઈસવીસનની પૂર્વે બે ત્રણ સદી સુધી જૈન ધર્માંનુયાયીઓથી ભરચક વસાયલા હતા એટલે જે જે પુરાતત્ત્વનાં અવશેષો તે સમયનાં ત્યાંથી મળી આવે છે, તે સવે ઐાદ્ધધર્માંનાં નહીં પણ જૈનધર્મનાં જ સબવી શકે છે.
અનુક્રમે પાર્શ્વનાથ અને ચૌમુખનૌ પ્રતિમાઓ છે. આ બન્ને મૂર્તિ એ જૈનાની છે. નં ૩૭ વાળા ધનકટક પ્રદેશમાંથીજ તે પણ ખાદી કાઢવામાં આવી છે. વળો નં. ૩૭ ના જેવા એક સ્તૂપ ઇ. સ. ૧૯૨૯ માં ત્યાંથી મળી આવ્યે છે એમ મદ્રાસ ગવરમેટ ફોમ્યુનીક તા-૩૦-૧૨-ર૯ થી જણાવવામાં આવ્યું છે. આથી આપણા દોરેલાં અનુમાનને વિશેષ પુષ્ટિ મળે છે. આને લગતું કેટલુંક વર્ણન પુ.૧,પૃ. ૧૫૩ માં આકૃતિ ન. ૨૦, ૨૧ના શીષ કમાં અપાયલુ છે.
ચરણ પાદુકા અને ચરણપૂજા
મુખ પૃષ્ઠ ઉપરનાં હાસિક રહસ્ય આ ફીને રજુ કરવામાં આવ્યાં છે. સંપૂર્ણ લખેલ છે એટલે વિશેષ લખવાની જરૂર રહેતી નથી. જગન્નાથપુરીમાં વિશ્વમદિર તરીકે (જુએ નીચેની આકૃતિ નં. ૪૫) જે ઓળખાઈ રહ્યું છે તેમાં પધરાવેલી ત્રિમૂર્તિનો છબી છે. મંદિરની ખાંધણી તથા માહ્ય રચના નીચેની આકૃતિ ન. ૪૪માં દર્શાવેલ ભુજનેશ્વરના મંદિરને મળતાં આવે છે જ્યારે મૂતિ છે તે ભિસાટાપવાળા પ્રદેશમાંથી મળી આવેલ ત્રિમૂર્તિ (જુએ કનિંગહામ કૃત ધી લિસાટોપ્સ પુસ્તકે પ્લેઈટ નં. ૨૨નું ચિત્ર)ની આબેહુબ પ્રતિકૃતિ રૂપ છે. તેને સર્વ અધિકાર વિસ્તારથી આ પુસ્તકમાં વર્ણવાયા છે તે ત્યાંથી વાંચી લેવા. અત્રે તે સારરૂપ જણાવવાનું કે તે મંદિર વર્તમાનકાળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ બે ચિત્રા છે તેમનું ઐતિસ્થાને આવતું હેાવાથી અત્રે વિગતના નિર્દિષ્ટ પૃષ્ઠ ઉપર
www.umaragyanbhandar.com