________________
અર્થ વિસ્તાર : ૠણ એટલે કરજ, દેશું. આપણા માથે પહેલો ઉપકાર માતા-પિતાનો છે. તેઓ તરફથી થયેલા આ ઉપકારનો બદલો તો શી રીતે વળે ? પણ, તેઓના નામને શોભાવે તેવું, આપણું જીવન સંસ્કારસંપન્ન બનાવીએ, તો તેઓનું ઋણ યત્કિંચિત અદા કર્યું કહેવાય.
બીજો ઉપકાર આપણા ગુરુનો છે. શાળાના શિક્ષક, ધાર્મિક પાઠશાળાના શિક્ષક, કૉલેજના પ્રાધ્યાપક અને આપણને ધર્મબોધ આપનાર ધર્મગુરુ. આ બધાનો, આપણા પરના ઉપકારનો સ્વીકાર કરવો. હું તેમની પાસે ભણ્યો છું. તેમની પાસેથી શીખવા-સમજવા મળ્યું છે. મારા જીવનમાં તેમના સમાગમથી ઘણો આત્મિક લાભ થયો છે. આમ, વારંવાર કૃતજ્ઞતા પ્રગટ કરતાં રહેવું, એનો ઋણસ્વીકાર કરવો જરૂરી છે.
ઋણમુક્તિ
पितृ कारण गुरुका भने विश्वकरण येभाग करणनो लारे साप गाउछ रे लान रहयुं कायो नঐদशঃ नमा अथवानो भाव भयो कहो यो याने तमो प्रामाणिक प्रयत्नयागथवो कहे ये अधने मेघ होते. हात. पिताना संस्कार वारसा शोलावलो रहने संभाजवोले पितृकरण मुसिद्ध गुरुना उपकरणो स्वीकर क्वोने गुरु कण मुलो याने रोक्ने शुभ माने योग्य मEE खाते विधिकरण मुति ળ પ્રખાત છે. આનું ર તારાજી બનવું છે.
૨ : પાઠશાળા
શાકમાર્કેટમાંથી શાક ખરીદી લીધા પછી કાછિયાને પૈસા ચૂકવતી વખતે એક ભાઈને વીસ રૂપિયા ધટ્યા. કાછિયો અને ખરીદનાર ભાઈ, એકબીજાથી અજાણ્યા હતા. પૈસા બાકી કેમ રખાય ? ભાઈ મૂંઝાતા હતા ત્યાં બાજુમાં ઊભેલા ભાઈએ સૌજન્ય બતાવ્યું, પોતાની પાસેથી વીસ રૂપિયા આપ્યા. હિસાબ પૂરો થયો. એ ભાઈ પાસે એમનું સરનામું માંગ્યું. જવાબ મળ્યો ઃ કાંઈ જરૂર નથી. આ જ રીતે, બીજા કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તમે ય આમ મદદ કરજો. આમ પણ ઋણમુક્તિ થતી હોય છે. એ ઉત્તમ પ્રકાર છે. આમ, ત્રણ ૠણના ભારથી અને તેને ફેડવાના ભાવથી આપણી આસપાસના જગત પાસેથી આપણે કેટલું બધું આપણે આપણી કૃતજ્ઞતા પ્રગટ કરી શકીએ. કૃતજ્ઞતા તો મેળવીએ છીએ ! એ બધાથી આપણું જીવન ટકેલું છે, આપણી ગુણનું ભાજન છે. ગુણ તેમાં રહે છે, ટકે છે અને શોભે પિતૃઋણ, ગુરુઋણ અને વિશ્વૠણ એ ત્રણ ઋણનો ભાર આપણા ઉપર છે તેનું ભાન રહેવું જોઈએ અને ક્રમશઃ તેમાંથી મુક્ત થવાનો ભાવ રહેવો જોઈએ અને તેનો પ્રમાણિક પ્રયત્ન પણ થવો જોઈએ, કોઈ ને કોઈ રીતે. દા. ત. પિતાનો સંસ્કાર-વારસો શોભાવવો અને સંભાળવો તે પિતૃઋણમુક્તિ છે. ગુરુના ઉપકારનો સ્વીકાર કરવો તે ગુરુઋણમુક્તિ છે. અને રોજ ને રોજ કોઈને યોગ્ય મદદ કરવી તે વિશ્વઋણમુક્તિનો પ્રયાસ છે. આવું રોજ તમારા જીવનમાં બનતું રહો.
Jain Education International
જીવન-નૈયા સરળ વહે છે. આપણે પણ કોઈને ટેકારૂપ બનીએ તો, શુભના એક વર્તુળમાંથી બીજું વર્તુળ રચાશે, વિસ્તરતું રહેશે.
For Private & Personal Use Only
www.jainelibrary.org