________________
: ૩:
બધાંને જમાડવાનો, યોગ્ય પહેરામણીઓથી વિભૂષિત કરવાનો મંગલ અને અણમોલ પ્રસંગ ઉલ્લાસની છોળો વચ્ચે સંપન્ન થયો.
અભિષેકની સાથે-સાથે આવી રીતે બધાનું સન્માન જાણે પહેલીવાર થતું હોય એવું, એ બધાંએ અનુભવ્યું.
પ્રશ્નઃ વિ. સં. ૨૦૪૪ના અષાઢ સુદિ એકમ ગુરુવાર એકત્ર થયેલાં બધાંને હિત-શિક્ષા આપવામાં આવી :
પુષ્યનક્ષત્રમાં દાદાના અભિષેક થયા અને તેનું વર્ણન આપે તમારા સૌનું સદ્દભાગ્ય છે કે તમને દાદાની સેવા કરવાની કર્યું. તેમાં ઔષધિ-દ્રવ્યો વગેરેને એલ્યુમિનિયમના ડબામાં તક મળી છે. તમારાં ભાગ્ય ફળ્યાં છે. હવે પછીનાં વરસો
ભરીને ૨૩ ડોળીમાં ઉપર ચઢાવવામાં આવ્યાં, તેવું કહ્યું; અને ભવ પણ સુધરી જશે.
તો જે ભાવિક ભક્ત આ લાભ લીધો હતો, તેના તરફથી એ બધાનાં મોં પર અને આંખમાં આનંદ-ઉમંગ
તો ઘણી ઉદારતા હતી, તો એ ઔષધિ તથા દ્રવ્યો ચાંદીનાં તરવરતો જોવા મળ્યો.
વાસણો કે ચાંદીના દાબડામાં લઈ જવાનું રાખ્યું હોત તો એ ઉત્સાહ એ કાર્યસિદ્ધિનું પહેલું એધાણ છે.
અતિ ઉત્કૃષ્ટરૂપ ભક્તિ થાત; એવું કેમ ન કર્યું? અમારા મનનો ઉમળકો બેવડાયો.
ઉત્તર : પદાર્થનો અતિરેક, જેમ અભાવનું કારણ બને આ કાર્યમાં દાદાનો પણ હુકમ છે; એવી ખાતરી થઈ.
છે તેમ વ્યક્તિનિષ્ઠ આચરણનો અતિરેક, અહંકારનું કારણ બુધવારનો દિવસ. મારા શિષ્ય રાજહંસવિજયજી તથા
બને છે. ભાવનામૂલક અતિરેકની વાત અલગ છે, પંણ પધારેલા વિધિકારકો, ભાવિકો સર્વશ્રી લલિતભાઈ
સ્પર્ધામૂલક અતિરેક, તો અહંકાર લાવે જ. ‘કોઈએ ન કર્યું મદ્રાસવાળા, વસંતભાઈ પંડિત વગરેની સાથે મનોરથના
હોય તેવું કરવું છે કે “મેં કર્યું'. આવું જ્યારે બને છે ત્યારે પુષ્પોની માળા ગૂંથવામાં સમય ક્યાંયે સરી ગયો. સૌનાં
અહંકાર આવે છે; અને એ અહંકારથી તો ભક્તિનું હાર્દિકે કોડભર્યા હૈયાનાં હોંશની જ લહાણ થતી હતી.
તત્ત્વ જ લોપ પામી જાય છે. પછી, જે રહે છે તે આડંબર રાત્રે બધી તૈયારી થઈ રહી હતી. ઔષધિઓ, દ્રવ્યો,
હોય છે, નિદ્માણ ઠઠારો હોય છે; જેના વડે કામ નીપજવાનું ઉપકરણો ઉપર લઈ જવા માટે એલ્યુમિનિયમના નવા
છે, એ તત્ત્વ જ ન હોય તો એ દેખાડાનું પ્રયોજન શું છે? ૨ ડબામાં મૂકવામાં આવ્યાં. તે કઈ-કઈ ડોળીમાં ઉત્કૃષ્ટ દ્રવ્યો વડે ભક્તિ થાય, તે સારી જ વાત છે, પણ મકવાં, કોને-કોને સોંપવાં; કાંઈ બાકી ન રહી જાય, એ “કોઈએ ન કરી હોય તેમ કરવી છે' એ વિચાર જ અહંકારના કાળજીપૂર્વક જોઈ લેવું, આ બધું સૂઝપૂર્વક ચાલી રહ્યું હતું ઘરનો છે. હા, બીજાએ કરેલાં ઉત્તમ કામો કે ઉત્તમ ત્યાં કોઈ બોલ્યું :
રીતોમાંથી પ્રેરણા લઈ શકાય. જેમ કે વિ. સં. ૧૫૮૭માં બધી જ ચીજ-વસ્તુઓ આવી, પણ હજુ જમનાનાં જળ કમ્મશાહે દાદાને પ્રતિષ્ઠિત કર્યા, ત્યારે જે અભિષેક કર્યો અને મત્તિકા તો બાકી રહ્યાં !
તેમાં, ઔષધિઓ ઓળખવા માટે અંતરિયાળ જંગલોમાંથી. રાતના સાડા અગિયાર થયા હતા !
ગિરિ-વનવાસી વ્યક્તિઓને લાવીને, ઔષધિઓની સાચી આવતી કાલે પરોઢિયે પાંચ વાગ્યે બધા અહીંથી સાથે
ઓળખ મેળવી હતી,-- તેવું જરૂર કરી શકાય. પણ માત્ર, જ જઈશ. એમ વાતો થતી હતી. ત્યાં, કેસરિયાજીના કોઈએ ન કર્યું'--તે કરવું. એવું વિચારવું. અને ક્યારેક દરવાજા આગળ એક વાહન આવીને અટક્યું.
મધ્યમ-માર્ગ હિતાવહ નીવડે છે. સહજ બની આવે તો ભલે, એક ઉમળકાભર્યો અવાજ અમને સંભળાયો : પણ એવી ભાવ-હીન ધૂન ન રાખીએ તે જ યોગ્ય છે. હું આવી ગયો છું. નજીક આવતાં આછા અજવાળે એ અવાજ
પ્રશ્ન : હાજી. આપે ઔષધિની વાત કરી, તો તેના ઓળખાયો. ચંદુભાઈ ઘંટીવાળાના ભાઈ સુરાભાઈ. અમે પ્રભાવ વિષે કશુંક કહો ને ! આશ્ચર્યની અવધિ સાથે જોયું! હાથમાં જમનાનાં જળ અને ઉત્તર: ઔષધિ વિષે? કૃત્તિકા ! બધાએ હર્ષભરી કિકિયારી કરી. બધું જ આવી ઔષધિના પ્રભાવ માટે તો ‘વિન્ચ' શબ્દ વાપરવામાં ગયું, બધું જ આવી ગયું.
આવ્યો છે. એ આખું વાક્ય આ પ્રમાણે છે. મળ-મત્રૌષધીનાં હવે તો બસ, દાદાના અભિષેક
અભિષેક: ૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org