________________
અંદરના અવાજને આવકારીએ; પ્રામાણિક બનીએ
જાણીતા પક્ષીવિદ્દ સલીમઅલીની પ્રમાણિકતા
જાતની સાથે વફાદારી એ ઉન્નત જીવનની સીડીનું પહેલું હતું ઉદાર. વેપારી હળવો થયો. સંકટ ટળ્યું. આબરૂ પગથીયું છે. માણસે પોતાના અંદરના અવાજને ક'દી બચી. બજારમાં નાણાંભીડની જાણ થઈ ગઈ હોત તો અવગણવો જોઈએ નહીં. અંદરથી આવતો અવાજ વર્ષોની જમાવેલી પ્રતિષ્ઠા ધૂળમાં મળી જાત. જાણે સાચો જ હોય છે. એ તમારી ચોકી કરે છે, હૂંફ આપે જીવતદાન મળ્યું ! પછી એ વેપારીનો વેપાર તો જામ્યો છે. અવસરે આશ્વાસન પણ આપે છે. તમે ભલે તેને ન નહીં એટલે પરદેશ જવાનું ઠેરવ્યું. આફ્રિકા ગયા. ત્યાં સાંભળો તો પણ તે બીજીવાર અને ઉદારતાપૂર્વક જઈને શાખ જમાવી. નસીબે પણ સાથ દીધો. ત્રીજીવાર પણ તમારે બારણે ટકોરા મારે છે. પછી પણ સ્થાનાન્તરિતાનિ માથાનાએ ન્યાયે ઠીક ઠીક સારું કમાયા. તમે તેને આવકારો નહીં તો તે તમારે આંગણે ફરકવાનું એમ દિવસો વિતતા ગયા, ઉંમર પણ થઈ હતી. દેશ કાયમને માટે માંડી વાળે છે.
યાદ આવ્યો. માદરે વતન આવી સગાં-સંબંધીઓને જો ક્યાંયથી પણ ના મળે તો પૂછ અંદર,
મળ્યા, હળ્યા. હર એકની પાસે કાંઈક અખૂટ હોય છે અંદર. અણીને વખતે જેણે મદદ કરી હતી, ભાંગ્યાનો ભેરૂ આ અંદરનો જવાબ સાચો જ હોય છે. હિતકારી બન્યા હતા એની પાસે જવાનું નક્કી કર્યું. મૂળ રકમ
અને આજ પર્યતનું વ્યાજ ગણી, રકમ લઈ એ શેઠની હોય છે. તેને અનુસરવું એટલે પ્રમાણિક હોવું. આ પ્રમાણિકતા જ આપણા જીવનનો પાયો છે. આ સંદર્ભમાં
પેઢી પર પગ મૂક્યો. શેઠને ન જોયા. દીકરા હતા. એક સાચી બનેલી ઘટના યાદ આવે છે:
પુછ્યું, તો કહે : શેઠ પરલોક પ્રયાણ કરી ગયા.
દીકરાને કહ્યું : ચોપડા જુઓ અને આ રકમ ગણી આ ઘટનાને બહુ વર્ષ થયા નથી. જાણીતા મુસ્લિમ બિરાદર પક્ષીવિદ્દ સલીમઅલીને સહુ જાણે છે. તેમના પિતા પાલનપુરમાં ધીરધારનો ધંધો કરતા હતા. ત્યાંના ચોપડા ઉથલાવ્યા. ક્યાંયે નામ - નિશાન ન મળે! એક આબરૂદાર અને આગલી હરોળના ગણાતા સુખી દીકરો મુંઝાયો. વેપારી નાણાંભીડમાં સપડાયા હતા. સહેવાય તો નહીં
વેપારી કહે: હિસાબ કરીને જ આ રકમ લાવ્યો પણ, કહેવાય પણ નહીં એવી મૂંઝવણ ! મહામૂલો
છું, લઈ લો. દાગીનો મૂકવાની જગ્યા ક્યાંક મળે પણ હૃદયની વાત કરવાની જગ્યા મળતી નથી. જેની પાસે આવી સગવડ દીકરો કહે : ચોપડો બોલતો નથી. મારાથી ન હોય તે ભાગ્યશાળી. બહુ લાંબી મથામણને અંતે એ લેવાય. પિતાજી જન્નતનશીન થયા છે. તેમની મરજી વેપારીને સલીમઅલીના પિતા યાદ આવ્યા. તેમને વિરુધ્ધ રકમ લઉં તો તેઓ જહન્નમનશીન થાય. એકાંતમાં મળ્યા. પેટછૂટી વાત કરી અને હૃદય ઠાલવ્યું.
વેપારી કહે : રકમ લેનાર હું પોતે છું. હું આપવા જોઈતી મદદ મળી ગઈ.
આવ્યો છું. તે વેળાએ તમારા ભાઈ સલીમઅલી હાજર મોટી શાખવાળા વેપારી પાસે લખાપટ્ટી થોડી હતા. કરવાની હોય ? ધંધો ભલે ધીરધારનો હતો પણ મન
લો.
૨૪૬:પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org