________________
અંતરંગ સુખનો માર્ગ : ક્ષમાપના |
શરીરમાં પીડા પમાડે એવા અનેક રોગો ઉત્પન્ન થતાં હોય અને વિષાદ એનું ફળ છે ! જો આ બધાથી દૂર રહેવું હોય છે. એના ઉપચારો પણ હોય છે. ઔષધોનું યથાર્થ સેવન અને ખરેખર સુખથી જીવવું હોય તો ફક્ત વીસરતા શીખો. કરવામાં આવે તો તે રોગોની પીડામાંથી છૂટકારો મળે છે.
ભૂલી જવાની કળા એ આપણા મનને સુખી રાખવાનો દેહની પીડા કરતાં મનની પીડા અત્યંત કષ્ટદાયક હોય રસ્તો છે. આમેય આપણને બધું ક્યાં યાદ રહે છે? પણ છે. મનની પીડામાંથી છુટકારો મેળવવા મનને હળવું, મનની વિચિત્રતા તો એ છે કે જે ભૂલી જવાથી સુખ મળે પ્રસન્ન અને નિર્મળ કરવાના ઉપાયો સુલભ નથી. છતાં તેને આપણે ભુલતાં નથી. જુના થઈ ગયેલા ઘાને ખોતરીને મનની પીડા મટાડી એને નિર્મળ રાખવાની જરૂર છે. પીડા નીપજાવીએ છીએ, પરિણામે ચચરાટ વધે છે અને अशान्तस्य कुतः सुखम् ?
જખમ ઊંડો પણ બને છે. રૂઝ આવવામાં વિલંબ થતો જાય મનને જે શલ્ય પીડા આપે છે, મલિન અને સંકલેશમય છે. કોણ જાણે કેમ, પણ, આ બધું જાણ્યા પછી પણ એમાંથી બનાવે છે તે વિષે આપણે વિચાર કરીએ. મનને પીડા પોતાની જાતને અળગી કરી શકતા નથી અને સુખ પામતા થવાના ઘણાં કારણો છે કોઈએ આપણું ધાર્યું ન કર્યું નથી... આપણા સુખી સંસારમાં કાંકરા નાખી દુઃખના વલયો ...પણ હવે તો પ્રયત્ન કરીને પણ, જે સ્મરણ કડવાશને સર્યાં; આપણે ગોઠવેલી ધંધાની બાજી કોઈ કારણે અવળી
તાજી રાખે તેનું વિસ્મરણ જ કરવું છે. વીસરી જવામાં પડી; આપણે કોઈના રોષનો ભોગ બન્યા અને ભારે ભલે દોષ હોય, આ બાબતમાં તો તે ગુણ જ છે. નુકશાની વેઠી...આવા આવા અનેક પ્રસંગોમાં જે વ્યક્તિ
હો, તો મૂળ વાત એ છે કે વીસરી જવું એ મનને નિમિત્ત બને તે વ્યક્તિ પ્રત્યે આપણા હૃદયમાં દ્વેષનું બીજ સુખી કરવાનો પહેલો ઉપાય છે. બીજો ઉપાય છે, માફ રોપાય છે જે ક્રમે ક્રમે વેરનું રૂપ ધારણ કરે છે. આ વેર કરવું તે. ક્ષમા આપવી તે. આપણે “ક્ષમાપના” શબ્દથી આ આપણા મનનો કબજો લઈ લે છે. આ વેર તે વ્યક્તિ કરતાં જાણીએ છીએ. આપણને જ વધારે દઝાડે છે. સતત દઝાડતો આ વૈરાગ્નિ
પરંતુ, “ક્ષમાપના” જેવા આ અર્થગંભીર શબ્દને શલ્ય બનીને ખૂંચતો રહે છે. આવા અશાંત મનને સુખ રોજિંદા વ્યવહારમાં લઈ જઈને એનું કૌવત આપણે ગુમાવી ક્યાંથી હોય ? મશાન્તસ્ય સુત: સુરવમ્ ?
બેઠાં છીએ ! ક્ષમાપનાની તો એક નિરાળી ગરિમા છે. તો, મનને શાંત અને પ્રસન્ન બનાવવા શું કરવું
ક્ષમા કરનાર અને ક્ષમા ઝીલનાર બને ધન્ય બને છે. જોઈએ ? શ્રી અમર પાલનપુરીએ આ માટે “ઉઝરડા' બન્ને ગૌરવશાળી ગણાય છે, કેમકે તેનાથી મૈત્રીની ઉત્તમ પુસ્તકમાં લખ્યું છે :
ભૂમિકાનું સર્જન થાય છે. એક આફ્લાદભર્યો સંબંધ પાંગરે ટુંકમાં જિંદગીમાં ક્યાંય સુખ નથી. જિંદગીનું બીજું છે કે, મનને સતત હળવું રાખે છે. શ્રમણ ભગવાન નામ જ દુઃખે છે ! પરંતુ એમાં સ્વર્ગનું સુખ પણ સમાયેલું મહાવીરે દેશના આપતાં, ક્ષમાપનાથી શેની પ્રાપ્તિ થાય છે -જો તમારામાં વીસરવાની તાકાત હોય તો !
છે તેના યાદગાર શબ્દો : વીતેલી દરેક - સુખની અને દુઃખની - ક્ષણને ભૂલી ક્ષમાપના કરવાથી પ્રહૂલાદનભાવ ઊપજે છે. જાઓ. દરેક ભૂલની માફી માંગી લો અને દરેક ભૂલને પ્રહલાદનભાવ પામેલો જીવ સર્વપ્રાણ-ભૂત-જીવ અને સત્ત્વ માફ કરી દો. કશું જ યાદ ન રાખો. યાદ એ જ ફરિયાદનું વિષે મૈત્રીભાવને ધારણ કરનાર બને છે. મૈત્રીભાવ પામેલો મૂળ છે ! વિવાદ એનું થડ છે, વિખવાદ એની ડાળીઓ છે
જીવ શુદ્ધિ પામીને નિર્ભય બને છે.
૩૨૮: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org