Book Title: Pathshala Granth 1
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 297
________________ એવી કલ્પના ક્યાંથી આવે ? મંત્રી પાસે બોલતાં બોલાઈ હોય તે પણ ઉમેરજો, વેપારી આ જાણી રાજીના રેડ થઈ ગયું. મનના ખૂણે પડેલી વાત ઉછળીને બહાર આવી ગઈ. ગયો. એને થયું, કોઈ માઠા સમાચાર તો નથી. તો પછી તરત ખ્યાલ આવ્યો : શું બોલાઈ ગયું? સાવધ થયો. આ આટલા બધાં ચંદનની તે શી જરૂર પડી હશે ? પણ મારે તો મિત્ર છે. કહ્યું : આ વાત અહીં જ દાટજો. વિચારવાનું શું કામ છે? દામ મળે છે પછી શું? મંત્રી ઠાવકાઈથી કહે : ફિકર ન કરો. ચંદન રાજ દરબારે પહોંચી ગયું. સુથારે એનું કામ શરૂ મનમાં થયું, કારણ પકડાઈ ગયું. પછી બીજી ત્રીજી કરી દીધુ. વેપારીને પૂરતા પૈસા મળી ગયા. એનું મન હળવું વાત કરી, વિદાય લીધી. થઈ ગયું. ચિંતા ટળી ગઈ. મનમાંથી રાજાના મૃત્યુનો વિચાર બેએક દિવસ પછી રાજ્યના કામે અમુક બાબતમાં ગયો. વાદળ વરસી જાય કે વિખરાઈ જાય પણ તે પછી તો સૂરજનો પ્રકાશ મળે છે! સલાહ લેવી જરૂરી હતી, તે બપોરે જ મંત્રી રાજા પાસે ગયો. ઉનાળાના દિવસો હતા, બપોરનો ધોમ ધખતો હતો. પછી રાબેતા મુજબ તે વેપારી રાજસભામાં ગયો. શેરીઓ સાવ સુમસામ હતી. રાજાએ તેને જોયો. રાજાના મનમાં સહજ પ્રસન્નતાનો અનુભવ થયો. આશ્ચર્ય થયું. સભા બરખાસ્ત થયા બાદ ચકલું ન ફરકે, જાણે ધોળે દિવસે ધાડ. એવું વાતાવરણ મંત્રીને આ પૂછયું : તમે કંઈક કર્યું જણાય છે ! મંત્રી કહે : હતું. રાજા તાપથી આકળવિકળ થતાં હતાં. ખસની ભીની આપણે પરિણામ સાથે નિસ્બત છે. આપે સોપેલું કામ ચટાઈઓ બારીએ અને ઝરુખે લટકતી હતી. સેવકો તેના પર થોડી થોડી વારે ગુલાબજળનો છંટકાવ કરતાં હતાં. થઈ ગયું. રાજાએ મંત્રીની વાત સાંભળી ઉતાવળે સલાહ આપી. પછી આ કથાનો સાર મહત્ત્વનો છે. કહે : આ ગરમીનો કાંઈક ઉપાય કરવો જોઈએ, મહેલમાં આપણાં ચંદન વેચવા માટે કોઈની ચિતા ખડકવાની એકાદ ખંડ ચંદનનો હોય તો ઠંડકનો અનુભવ થાય અને જરૂર નથી. આપણા સુખને માટે કોઈને દુ:ખ દેવાનો વિચાર શાતા વળે. ન કરવો જોઈએ. કોઈને દુઃખી કરવાનો વિચાર કરીએ છીએ ત્યારે એ આપણે વાવેલું જ દુઃખ આપણને પાછું મળે છે. મંત્રીએ સત્વર કહ્યું ઃ રાજન, આપની ઈચ્છા થઈ છે આપણો જ વિચાર આપણા તરફ પાછો વળે છે. મનના તો જરૂર એ બની જશે. “પુણ્યવંતને ઈચ્છા માત્ર વિલંબ.” વિચારોની સૂક્ષ્મ અસર થાય છે. શુભ હોય કે અશુભ, મનના રાજા કહે : થઈ જશે કહો છો પણ તે તો આવતે ઉનાળે ખપમાં આવે. મંત્રી કહે: તુર્ત જ કરાવી દઉં. વિચારોની અસર થવાની જ. વળતે દિવસે સવારમાં જ વેપારીને કહેવરાવ્યું: તમારા આપણને શુભ વિચારો જ જોઈએ છે, તો શુભ વિચારો ફળીયામાં જેટલું ચંદન છે તે બધું જ રાજ દરબારે મોકલી જ ફેલાવવા. સર્વ દિશાએથી આવતા શુભ વિચારો ઝીલવા આપો, સાથે તેની કિંમત પણ જણાવજો, જે કંઈ વ્યાજ ચડ્યું એ જ આપણું કર્તવ્ય. પ્રાસાદમાં નૃપતિ આપ્તસમૂહ સંગે, બેઠો હતો કરી વિલેપન શીત અંગે હા યોગ્ય એ જરૂર ઉષ્ણદિને ઉપાય. શક્યો જાણી સાચું સચિવ હદયે કારણ બધું, પાસે બેઠો હતો સકળ મંત્ર સહાયકારી; મંગાવી ચંદન કરો જ્યમ શીઘ થાય; અને સંતોષ એ હદય સહજે એમ ઉંચર્યું; બેઠો પ્રધાન કંઈ વાત રહ્યો વિચારી. આશા સ્વીકારી સચિવે ઝટ કાર્ય કીધ, શકે છે સર્વનાં હદય અવલોકી હદતને, ઉશીરના પડદા લટકી રહ્યા, ૐ મૂલ્ય વૈશ્ય તણું ચંદન સર્વ લીધું. વિના પ્રીતિ ક્યાંથી ઈતર ઉરમાં પ્રેમ પ્રકટે? અનુચરો જળ તે પર છાંટતા; બનાવી બંગલો આપ્યો ભૂપ ભાળી ખુશી થયો, પ્રજાને પાળે છે નૃપતિ નિજ સંતાન સમજી, કુસુમ, ચંદન ને વ્યાજનાદિકે, બેઉના સ્વાન્તને શાન્તિ આપી એ સચિવે અહો! અને એની દૃષ્ટિ સહુ ઉપર સ્નેહામૃત ભરી; નૃપતિ સેવન શૈત્ય તણું કરે. પરંતુ જે પાપી અહિત કંઈ એનું ઉર ચહે, વેચી ચંદન ભૂપને વણિક એ આપે ઘણી આશિષો, દેખી પ્રસંગ થઇ સ્વસ્થ પ્રધાન બોલ્યો, રાજાના ઉરમાં ય એ સમયથી ના ક્રોધ કાંઇ રહ્યો; પછી પ્રીતિ ક્યાંથી કૃપહૃદયમાં એ પર રહે ? શેત્યાર્થ ચંદન સમો ન ઉપાય બીજ; જાણી એ પલટો કશો હદયનો રાજા શક્યો અંતરે, અરીસો છે દેવી હૃદયરૂપ, જોવા જગતને, જ બંગલો સકળ ચંદનનો કરાય, તોએ કારણ એહનું ઉર વિષે આવ્યું કશું ના અરે ! છબી એમાં સાચી સકળ ઉરની સત્વર પડે; ઉષ્મા ન ગ્રીષ્મ તણી જરીએ જણાય. નઠગાશે આ દ્રષ્ટિ પણ ઉર ઠગાશે નહિ કદી . ૨૫૦: પાઠશાળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382