________________
કરાવવાનો લાભ બાબુભાઈ ગિરધરલાલ કડીવાળા
એ પ્રસાદ રહી ગયો છે. હવે અમે તમારા વળાવિ થઈશું (પ્રસિદ્ધ, સિદ્ધચક્ર પૂજન ભણાવનારા)ના દાદા, ચુનીલાલ અને તમને હેમખેમ કડી, તમારા ઘર સુધી મૂકવા આવીશ. જોઈતારામ લીધો હતો. તેઓ, આવા કામ, તેઓના કુળના
આ ઘટનાને માંડ ૧૨૦ વર્ષ થયાં હશે. ચુનીભાઈનું ઉત્તમ પુરુષશ્રી ગુલાબચંદ મંગળજીના નામે જ કરતા હતા.
વ્યક્તિત્વ આપણને ઘણું કહી જાય છે. રૂપિયા વીસ હજારમાં પ્રભુજીની પ્રતિષ્ઠાનો લાભ મળ્યો હતો. ઉપરાંત, તે દિવસની નવકારશીના રૂપિયા પાંચ
- હવે દેવ અને ગુરુના સંબંધમાં એક-બે પ્રસંગો હજાર મળી, કુલ પચીસ હજારમાં આ આદેશ હતો.
જોઈએ. સોએક વર્ષ પહેલાં, એટલે કે વિ.સં. ૧૯૫૯ ના. પ્રતિષ્ઠાના બે દિવસ પહેલાં વહીવટદારોએ જણાવ્યું કે,
વૈશાખ મહિનામાં ભાવનગ૨, દાદાસાહેબના શ્રી ચડાવાની આ રકમ ભરાવીને પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવો.
મહાવીરસ્વામી ભગવાનના જિનાલયની પ્રતિષ્ઠા, પૂજ્યપાદ ચુનીભાઈએ ગાડું મોકલાવીને રકમ મંગાવી લીધી અને પંન્યાસ પ્રવરશ્રી ગંભીરવિજયજી મહારાજની નિશ્રામાં થઈ. અવધિ પહેલાં ભરી પણ દીધી.
ખૂબ જ હર્ષોલ્લાસની છોળ વચ્ચે એ પ્રસંગ ઉજવાયો. જ્યારે પ્રતિષ્ઠા ભારે ઉમંગથી રંગેચંગે અને ધામધૂમથી થઈ.
શિખર પર ધજા લહેરાઈ ત્યારે અચાનક ત્રિભુવન ભાણજીની અઢારે આલમની નવકારશી થઈ. ‘શીરા માટે શ્રાવક થયા” નજર, તેની પાસેના પોતાના બંગલા પર ગઈ. એકાએક એ કહેતી ત્યારથી પડી એમ કહેવાય છે ! બીજે દિવસે
મનમાં ઊગ્યું. મારા દેવાધિદેવ, ત્રિભુવનતારક પ્રભુના સત્તરભેદી પૂજા ભણાવાઈ અને પછી, ચુનીભાઈ પરિવાર
જિનાલયથી તેના સેવક એવા, મારું ઘર ઊંચું હોય તે ઉચિત સાથે, ગાડું જોડી પોતાને ગામ જવા નીકળ્યા. હરખાતા હૈયે નથી. તે ઊંચું ન જોઈએ, નીચું જ જોઈએ. શિખર પરથી ભવ્ય પ્રસંગને યાદ કરતાં-કરતાં, મનમાં મલ્લિનાથ નીચે ઊતરી, સકળ સંઘ સાથે બેસીને ગુરુમહારાજના મુખથી ભગવાનનું નામ સ્મરણ કરતા હતા. દાદા મલ્લિનાથ
મંગળ વચનો સાંભળી, માથે વાસક્ષેપ કરાવીને ઘરે આવ્યા. ભગવાનને ગાદીએ બેસાડવાનો જે અપૂર્વ લાભ મળ્યો,
આવતાવેંત મિસ્ત્રીને બોલાવ્યો. કહ્યું : તેનાથી મન ભરેલું હતું. ઊભી વાટે ગાડું ધીમે ધીમે કડી
આ બંગલાનો ઉપરનો પાંચમો માળ ઉતારી લેવાનો છે. તરફ આગળ વધી રહ્યું હતું. દેઉસણા ગામનું પાદર થોડું જ
કશી દલીલ નહીં, કોઈ ચર્ચા નહીં, સીધો હુકમ જ દૂર હતું ત્યાં, ચોર જેવા ત્રણ જણા ગાડા નજીક આવ્યા. તેમને
કર્યો. લાકડાનું સુંદર કામ હતું. ચોતરફથી હવા આવે એવી બાતમી હતી કે કડીના નગરશેઠ ચુનીભાઈ આજે આ રસ્તેથી
બંગલી બનાવરાવી હતી; તે ઉતરાવવાનું નક્કી કરી દીધું. જવાના છે, તેમની પાસે ભારે માલમત્તા પણ છે. મોકો સારો
કામ શરૂ કરાવ્યું અને ગણત્રીના દિવસોમાં ઉપરનો માળ છે. ગાડાને રસ્તા વચ્ચે અટકાવીને કરડાકીથી કહ્યું :
ઊતરી ગયો. મારા પ્રભુના ઘરથી મારુંઘર ક્યારેય ઊંચુંન જોઈએ. જે રોકડ-દર દાગીના હોય તે બધું આપી દો.”
પ્રભુના ઘરથી મારુંઘર ઊંચુંહોયતેઉચિત ન ગણાય. ત્રણે જણાના હાથમાં કાંઈ ને કાંઈ હથિયાર હતાં. ગાડામાં ચુનીભાઈ સાથે તેમના પત્ની, બાળકો અને એકાદ પાથપ્રભના જિનાલયની વાત ચાલી છે તો તે સંબંધમાં બે સગાંઓ હતા. ચુનીભાઈએ સ્વસ્થતા ખોયા વિના,
અન્ય એક બીના પણ, આ ઔચિત્ય સંબંધે નોંધવા જેવી છે. મનોમન મલ્લિનાથ ભગવાનને પ્રણામ કરી કહ્યું : જે ઉચિત
બંગલો બનાવવાનું નક્કી થયું. પ્લાન-નકશા પાસ થઈ ગયા. હોય તે બોલાવજો : “ભાઈ ! અમારી પાસે મલ્લિનાથ
ચણતર શરૂ થયું. ફ્લોરિંગ કેવું કરવું એ વાત ચાલી. ભગવાનનો પ્રસાદ છે તે તમે થોડો લો. ”એમ કહી લાડવા
અત્યારની ફૅશન મુજબ આરસની વિચારણા થઈ. જે દીકરો ગાંઠીયા ત્રણેયને આપ્યા; પોતે સાથ પણ આપ્યો. એ ત્રણે
આ કામ પૂરો રસ લઈને સંભાળતો હતો, તેને તેના બાપુજીએ જણાએ ઓડકાર આવે ત્યાં સુધી વાપર્યું. પાણી પીધું. પછી ચુનીભાઈએ કહ્યું,
“ આપણાં ભગવાનનું ઘર-જિનાલય જેમાંથી બને છે “બોલો શું જોઈએ છે ?'
તે આરસ આપણે ઘરમાં વાપરવો ઉચિત નથી. તે અહીં હવે એ ચોર ક્યાં રહ્યા હતા ! કહે:
આપણા ઘરમાં ન શોભે. આટલો ભેદ આપણે સાચવવો તમારું અન્ન અમારા પેટમાં પડ્યું છે. અમારી દાઢમાં
જોઈએ.'
કહ્યું:
વહીવટ : ૩૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org