Book Title: Pathshala Granth 1
Author(s): Pradyumnasuri
Publisher: Bapalal Mansukhlal Shah Trust

View full book text
Previous | Next

Page 363
________________ રીતે જ ઝીલે છે. માત્માતિ પરિબાની -આત્માને થયા. શુભ ધ્યાનાગ્નિ તીવ્ર બન્યો. કર્મના ગંજ ખરવા પરિણામી કહ્યો છે. મને પણ એજ રીતે પરિણામી છે. લાગ્યા. મોહ ગયો. અજ્ઞાન ગયું. લોકાલોકપ્રકાશક પરિણામની ધારા ચંચળ હોય છે અને તે સતત બદલાતી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. શ્રેણિક રાજાની પ્રશ્નાવલિ ચાલુ થઈ. પણ તેની જ છાયા છે. મનને પારા જેવું ચંચળ આ પ્રક્રિયા ચાલુ હતી અને પ્રભુ જ્યાં “સર્વાર્થ સિદ્ધ બોલે કહ્યું છે. વળી તે નિમિત્તવાસી છે. તે રૂપ નિમિત્ત છે તો છે ત્યાં દેવોએ દુંદુભિ વગાડી. પ્રભુ ! આ શું ? -શ્રેણિક શબ્દ પણ નિમિત્ત છે. એ શબ્દ નિમિત્તને પામીને બધી રાજાએ પૂછયું. પ્રભુ કહે છે : તે રાજાને આમ બન્યું છે; જૂની સ્મૃતિ સળવળી અને મશાન ભૂમિમાં કાઉસગ્ગ ધ્યાને કેવળજ્ઞાન થયું છે. (આધાર : પરિશિષ્ટ પર્વ) રહેલા પ્રસન્નચન્દ્ર મુનિએ કર્મ ખપાવવા આકરી તપસ્યા આ બધી મનની માયા છે. મનની ચરમ શક્યતાનાં આદરી હતી, શુદ્ધ મોક્ષને લક્ષ્ય સાથેની સાધના ચાલુ આમાં દર્શન થાય છે. મન ચંચળ છે. મનના પરિણામો સતત હતી; ત્યાં જ શ્રેણિક રાજાના મંત્રીદુર્મુખનાં વચનોનું નિમિત્ત બદલાતા રહે છે. તેના ગ્રાફનો એક છેડો આકાશને આંબતો એવું મળ્યું કે, મંત્રી તો એવું બોલીને આગળ ગયા, અહીં હોય તો બીજો છેડો પાતાળને અડતો હોય છે ! અશુભ તો મનના વિચારોનું વલણ અને ભાવોનું વહેણ સાવ તરફની ગતિ એ મનનો સ્વભાવ બની ગયો છે. આપણે બદલાઈ ગયું. મહારાજની કાયા શ્મશાનમાં રહી; પણ પ્રયત્ન કરીને પણ મનને શુભ વિચારોમાં લઈ જવાનું રાખવું. મન તો યુદ્ધભૂમિમાં પહોંચી ગયું! આશા છે કે આટલાથી તમારા મનનું સમાધાન થયું હવે શ્રેણિક રાજા જેવા પ્રભુ પાસે પહોંચ્યા કે તરત જ હશે અને પ્રસન્નચન્દ્ર રાજર્ષિની બાબતમાં “ક્ષણ એકને રસ્તામાં મુનિ મહારાજને આવી ઉગ્ર તપસ્યા કરતા દીઠા આંતરે” કેમ બન્યું, તે બાબતના સંશયનું પણ સમાધાન થયું હતા; તે વખતની તેમના મુખ પરની શુભ ભાવોની ઝલક હશે. મનમાં વસી ગઈ હતી. તેથી પ્રભુ પાસે પહોંચીને વન્દના કરીને પહેલો જ પ્રશ્ન કર્યો : પ્રભુ ! એ મુનિવરનું આયુષ્ય હમણાં પૂરું થાય તો તે ક્યાં જાય ? પ્રભુ કહે છે : સાતમી જિજ્ઞાસા નરકે જાય !રાજા શ્રેણિકે આઘાત અને આશ્ચર્ય એક સાથે અનુભવ્યાં. રાજા શ્રેણિક પણ ચતુર હતા. રોજબરોજ પ્રભુની દેશના સાંભળીને જીવના સતત બદલાતા પરિણામોને જાણતા હતા; તેથી વળી પૂછ્યું : પ્રભો ! હમણાં આયુષ્ય પૂર્ણ થાય તો ? આ બાજુ પ્રસન્નચન્દ્ર રાજર્ષિના પરિણામોની ચડઊતર સતત ચાલતી હતી. યુદ્ધ શરૂ થયા પછી શત્ર રાજાને અમારે શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું ઘર-દેરાસર છે. હણવા માટે કોઈ શસ્ત્ર હાથવગું ન રહ્યું એટલે માથા પરનો પ્રભુજીની ભક્તિ કરવાનો અનેરો આનંદ આવે છે. ધ્યાન મુગટ યાદ આવ્યો. પણ જેવો હાથ મુગટ લેવા માથે ગયો કરવા માટે જોઈતું એકાંત પણ મળી રહે છે. રોજ સાંજે ત્યાં તો, લોચ કરેલા મસ્તક ઉપર હાથ ફર્યો ! એ જ ક્ષણે પ્રભુજીનું બહુમાન કરતી આરતી ઉતારવાનો લાભ લઈ મૃતિ થઈ : અરે ! હું તો સાધુ છું. શ્રમણપણાની સ્મૃતિ મનની પીડાઓ શાંત કરવાનું નિમિત્ત મળે છે. થતાંવેંત થયું : રૌદ્રધ્યાનવાળા મને ધિક્કાર થાઓ. સાધુ સાંજે આરતી પછી મંગળ દીવો ઉતારવાનો હોય છે. થયેલા એવા મને તે દીકરાથી શું ? એ મંત્રીથી શું ? શુભ મંગળ દીવાની થાળીમાં કપૂરની ગોટી મૂકીએ છીએ તે વિચારોનો પવન આવ્યો કે મોહનાં વાદળો વિખરાયાં ! જોઈ જિજ્ઞાસા જાગી છે કે આ પ્રથા મંગળ દીવા માટે જ શા વિવેકનો સૂર્ય સહસ્ર કિરણે ઝળહળવા લાગ્યો. એ ક્ષણે પ્રભુ માટે ? આપ કૃપા કરી મનનું સમાધાન કરશોજી. મહાવીર મહારાજા સામે જ બિરાજમાન હોય તેમ માનીને ઉત્તર - તમારો પ્રશ્ન મહત્ત્વનો છે. આવા પ્રશ્નો ભક્તિ-વંદના કરી, પોતાથી થયેલા આવા દુર્ગાનની મનમાં ઊગવા જ જોઈએ. જિજ્ઞાસા જ્યાં સુધી જાગતી છે આલોચના કરી, પ્રતિક્રમણ કરીને પ્રશસ્ત ધ્યાનમાં આરૂઢ ત્યાં સુધી જ્ઞાનનાં દ્વાર ખુલ્લાં છે. વાત વિચારવા જેવી છે. ૩૧૬: પાઠશાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382